WEBVTT LA243
00:02:03.960 --> 00:02:11.496
આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે,
તેનો પ્રથમ જીવ નામનો અધિકાર
00:02:11.520 --> 00:02:20.336
અથવા પૂર્વરંગ અધિકાર પહેલો છે.
તેમાં જીવતત્વનું યથાર્થ સ્વરૂપ શું છે
00:02:20.360 --> 00:02:28.576
એ બતાનારો અધિકાર છે.
એમાં અનંત અનંતકાળથી આત્મા,
00:02:28.600 --> 00:02:38.056
તીર્થંકર ભગવાનના દેહને જોઈને સ્તુતિ કરે,
આચાર્ય, ઉપાધ્યાય, સાધુજીને પણ
00:02:38.080 --> 00:02:47.336
એના દેહ પર લક્ષ રાખી અને સ્તુતિ, વંદના,
પૂજન કરે. એવી રીતે અનંતકાળથી આ પ્રકારનો
00:02:47.360 --> 00:02:55.176
વ્યવહાર અજ્ઞાની જીવોનો ચાલે છે.
દેહને જ તીર્થંકર જાણીને સ્તુતિ કરે,
00:02:55.200 --> 00:03:02.216
આચાર્ય ભગવાનની જે શુદ્ધઉપયોગી છે
એના આત્માની તો ખબર નથી,
00:03:02.240 --> 00:03:05.816
એનો આત્મા દેહથી ભિન્ન છે
એતો એ જાણતો નથી.
00:03:05.840 --> 00:03:10.016
કેમેક પોતાના દેહથી પોતાનો
આત્મા ભિન્ન જાણ્યો નથી
00:03:10.040 --> 00:03:15.016
એટલે બીજાનો આત્મા પણ એના દેહથી
ભિન્ન છે એ જાણવામાં આવતું (નથી).
00:03:15.040 --> 00:03:20.176
અહીંયા જાણે તો ત્યાં ભિન્ન જણાય.
અહીંયા તો એને ભિન્ન પડ્યો નથી.
00:03:20.200 --> 00:03:24.616
અહીંયા તો દેહાદિને પોતાનો આત્મા જ
માને છે, એ જીવ છે એમ માને છે.
00:03:24.640 --> 00:03:29.696
એટલે સામે પણ, એણે અહીંયા
જીવપણાની સ્થાપના કરી છે.
00:03:29.720 --> 00:03:35.656
આત્માની સ્થાપના આમાં કરી છે તો ત્યાં પણ
એણે દેહમાં આત્મા સ્થાપીને પૂજા કરે છે.
00:03:35.680 --> 00:03:45.416
એ કરે છે પૂજા, ભક્તિ, વંદન, કષાયની
મંદતા હોય તો મિથ્યાત્વ સાથે શુભભાવ થાય.
00:03:45.440 --> 00:03:52.896
શું કહ્યું? મિથ્યાત્વના પરિણામની સાથે
સાથે કષાયની મંદતા હોય તો શુભભાવ થાય
00:03:52.920 --> 00:03:57.856
પણ મિથ્યાત્વ ન જાય.
ત્યાં સુધી તેને અનુભવ ન થાય.
00:03:57.880 --> 00:04:02.056
અનુભવ વિના મોક્ષમાર્ગ
ત્રણ કાળમાં પ્રગટ થતો નથી.
00:04:02.080 --> 00:04:09.576
હવે ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ગાથા સુધી
ચર્ચા ચાલી, શિષ્યે બહુ દલીલો કરી
00:04:09.600 --> 00:04:13.176
અને તેના ઉત્તરમાં ૩૧મી ગાથા કહે છે.
00:04:13.200 --> 00:04:23.656
કે ભાઈ દેહની સ્તુતિ કરતાં ભગવાનની
સ્તુતિ થઈ શકતી નથી. કેમકે દેહ ભિન્ન છે
અને આત્મા ભિન્ન છે.
00:04:23.680 --> 00:04:30.816
માટે ખરેખર જો તીર્થંકર ભગવાનની સ્તુતિ
કરવી હોય, કેવળીની તારે સ્તુતિ કરવી હોય
00:04:30.840 --> 00:04:41.216
તો પ્રથમ દેહથી અને ઈન્દ્રિયજ્ઞાનથી ભિન્ન
આત્મા છે તારો, એની પહેલા તું અનુભવ કર.
00:04:41.240 --> 00:04:46.576
તો એ આત્માનો અનુભવ છે તે જ
કેવળીની નિશ્ચય સ્તુતિ થઈ ગઈ.
00:04:46.600 --> 00:04:50.136
પોતાના આત્માનો જે અનુભવ કરે છે
00:04:50.160 --> 00:04:58.456
એને જ અહીંયા કેવળી ને તીર્થંકરની સ્તુતિ
કરી કહેવામાં આવે છે. કેમકે આ આત્મા છે
00:04:58.480 --> 00:05:08.216
તે પોતે પંચ પરમેષ્ઠી પદમાં સમાયેલો છે આમાં.
આ જ કેવળી છે, આ જ મુનિ છે, આ જ સાધુ છે.
00:05:08.240 --> 00:05:12.096
આત્મામાં જ પાંચ પદ સમાયેલાં છે.
00:05:12.120 --> 00:05:16.576
એટલે પહેલા તો તું તારા આત્માની
સન્મુખ થઈને અનુભવ કર.
00:05:16.600 --> 00:05:23.056
તો એને અમે નિશ્ચય સ્તુતિ કરી (એમ)
કહીએ છીએ. ત્યાંથી સંવરની શરૂઆત થાય છે.
00:05:23.080 --> 00:05:28.856
જયાં સુધી ઇન્દ્રિયજ્ઞાન વડે તું પરના
દેહને જાણીને સ્તુતિ કરી રહ્યો છો,
00:05:28.880 --> 00:05:36.496
એ તો મિથ્યાત્વની સાથે થોડી કષાયની મંદતા-
શુભભાવ હોય તો એટલો ટાઇમ કહેવાય શુભભાવ,
00:05:36.520 --> 00:05:42.936
પણ મિથ્યાત્વની સાથે રહેલો શુભભાવ છે
એની કોડીની કિંમત નથી.
00:05:42.960 --> 00:05:52.496
એ હવે અહીંયા સ્તુતિનું વર્ણન કરતાં કહે
છે કે જ્ઞેય અને જ્ઞાયક બેય ભિન્ન ભિન્ન છે.
00:05:52.520 --> 00:05:56.656
જ્ઞેય ભિન્ન છે અને જ્ઞાયક આત્મા ભિન્ન છે.
00:05:56.680 --> 00:06:03.496
બે પદાર્થો છે જગતમાં,
જ્ઞેયો પણ છે અને જ્ઞાયક પણ છે.
00:06:03.520 --> 00:06:10.856
કોઈ જ્ઞેયને ઉડાડે તો એ ખોટો છે. અને
જ્ઞેયને જ્ઞાયકમાં ભેળવે તો પણ ખોટો છે.
00:06:10.880 --> 00:06:15.656
જ્ઞાયક ભિન્ન ને જ્ઞેય ભિન્ન છે,
જ્ઞાયક અને જ્ઞેય ભિન્ન છે
00:06:15.680 --> 00:06:20.656
તેથી જ્ઞાયકને જાણનારું જે જ્ઞાન
એ પણ જ્ઞેયોથી ભિન્ન છે.
00:06:20.680 --> 00:06:26.976
જ્ઞાયક જ્ઞેયોથી ભિન્ન છે,
જ્ઞેયોના ત્રણ પ્રકાર કાલે કહ્યા
00:06:27.000 --> 00:06:33.256
કે એક તો દ્રવ્યેન્દ્રિય એ પર જ્ઞેય છે.
આ દ્રવ્યેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય વિગેરે,
00:06:33.280 --> 00:06:42.016
અને બીજી ભાવેન્દ્રિય, ખંડજ્ઞાન
સમયે સમયે જે ક્ષયોપસમ ભાવેન્દ્રિયનો
ઉઘાડ છે ને પરને જાણવાનો,
00:06:42.040 --> 00:06:47.776
એનાથી પણ આત્મા જુદો છે, ભિન્ન છે
માટે જ્ઞેય છે. અને એના જે વિષયો છે,
00:06:47.800 --> 00:06:54.056
ભાવેન્દ્રિયના વિષયો એ પણ જ્ઞેય છે.
એમ જ્ઞેયના ત્રણ પ્રકાર કાલ પાડયા હતા.
00:06:54.080 --> 00:06:59.176
એ ત્રણ પ્રકારમાં પહેલા દ્રવ્યેન્દ્રિયને
જીતવાનો બોધ આપ્યો.
00:06:59.200 --> 00:07:06.296
કે દ્રવ્યેન્દ્રિય છે એ પુદગલની રચના છે,
શરીરનો એક સ્પેરપાર્ટ છે.
00:07:06.320 --> 00:07:12.416
આ છે ને તે શરીરનો એક ભાગ છે.
શરીર પરિણામને પ્રાપ્ત એવી દ્રવ્યેન્દ્રિય,
00:07:12.440 --> 00:07:18.096
એ દ્રવ્યેન્દ્રિય જ્ઞાનનું નિમિત્ત નથી.
એ દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયનું નિમિત્ત છે
00:07:18.120 --> 00:07:23.096
અથવા એ કર્મચેતનાનું નિમિત્ત છે
અથવા એ અજ્ઞાનનું નિમિત્ત છે.
00:07:23.120 --> 00:07:28.296
જે નૈમિત્તિકભાવ એનું નિમિત્ત છે,
તે સ્વભાવભાવનું આ નિમિત્ત નથી.
00:07:28.320 --> 00:07:34.536
ઓહો! થઈ જાય છે.
આ વસ્તુ સમજવા જેવી આ છે.
00:07:34.560 --> 00:07:40.776
અનંતકાળથી એણે આત્માના સ્વરૂપને સમજ્યો નથી.
00:07:40.800 --> 00:07:46.856
પરથી ભિન્ન હોવા છતાં પણ
પર અને સ્વની બેની એક .. .. છે,
00:07:46.880 --> 00:07:52.296
ભેદજ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ છે જેની,
જુદા પાડવાની શક્તિ બિડાઈ ગઈ છે
00:07:52.320 --> 00:07:58.056
એટલે દ્રવ્યેન્દ્રિયથી આત્મા જુદો છે.
એના માટે કરુણા કરી કેમ જુદો પડવો?
00:07:58.080 --> 00:08:05.016
કે 'જે અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ
ચૈતન્યસ્વભાવ’, પ્રગટ છે, છે, છે ને છે.
00:08:05.040 --> 00:08:09.256
કોઈને એમ લાગે, જો હોય તો કેમ દેખાતો નથી?
00:08:09.280 --> 00:08:14.896
એમ શ્રીમદજીમાં પણ એક પ્રશ્ન-ઉત્તર કર્યો છે
કે જો હોય તો બધાને દેખાવો જોઈએ.
00:08:14.920 --> 00:08:21.536
જેમ ઘટ-પટ દેખાય છે એમ આત્મા દેખાવો
જોઈએ. તું દેખતો નથી માટે દેખાતો નથી.
00:08:21.560 --> 00:08:27.096
તારા જ્ઞાનમાં તો જણાય રહ્યો છે.
સમયે સમયે ભગવાન આત્મા,
00:08:27.120 --> 00:08:35.856
પણ તને શાસ્ત્ર ઉપર પણ વિશ્વાસ નથી.
આહાહા! આમ તો દેવ, ગુરુ, શાસ્ત્રને પગે લાગે.
00:08:35.880 --> 00:08:39.176
ભગવાનનું આમ સમયસાર
બિરાજમાન હોય તો પગે લાગે.
00:08:39.200 --> 00:08:49.616
એમાં લખેલું છે એ જ સાચું છે
એમ માનતો નથી. એ ભૂલ થાય છે.
00:08:49.640 --> 00:09:02.776
કહે છે કે એ દ્રવ્યેન્દ્રિયને કેમ જીતવી કે
અંતરંગમાં, અંદરમાં પ્રગટ આત્મા છે, છે ને છે.
00:09:02.800 --> 00:09:10.376
પ્રગટ છે તે જીવ તત્ત્વ છે અને
પ્રગટ થાય છે તે નવતત્ત્વ છે.
00:09:10.400 --> 00:09:21.496
નવતત્ત્વ પ્રગટ થાય ભલે ક્રમે ક્રમે. પણ
એ પ્રગટ થાય એ એનો સ્વભાવ નવતત્ત્વનો,
00:09:21.520 --> 00:09:26.896
અને જીવ પ્રગટ છે એ એનો સ્વભાવ.
જીવ પ્રગટ ન થાય.
00:09:26.920 --> 00:09:36.016
પર્યાય જો ન હોય ધર્મની પછી પ્રગટ થાય,
મોક્ષ નથી તો પછી પ્રગટ થાય.
00:09:36.040 --> 00:09:43.416
પણ પ્રગટ થાય છે તે જીવતત્ત્વ નથી.
પ્રગટ જે થાય છે તે કોઈ સંવરતત્ત્વ,
00:09:43.440 --> 00:09:48.376
કોઈ નિર્જરા અને કોઈ મોક્ષતત્ત્વ છે.
પ્રગટ થાય તે જીવ નહીં.
00:09:48.400 --> 00:09:54.296
જીવના પરિણામ કહો પણ તે જીવ નથી.
જીવનું એમાં લક્ષણ નથી.
00:09:54.320 --> 00:09:57.576
મોક્ષની પર્યાયમાં જીવનું લક્ષણ નથી.
00:09:57.600 --> 00:10:04.696
મોક્ષ તો અમારે કરવો છે,
મોક્ષ તો જોઈએ છે. અને તે જીવ નથી?
00:10:04.720 --> 00:10:07.656
કે ના એ જીવ નથી.
જીવ એનાથી જુદો છે.
00:10:07.680 --> 00:10:12.816
જીવનું લક્ષણ તો પરમપારિણામીક સ્વભાવ છે.
00:10:12.840 --> 00:10:19.256
એનાથી જીવ તન્મય છે અને મોક્ષની પર્યાય
તો ક્ષાયિકભાવથી તન્મય છે.
00:10:19.280 --> 00:10:22.217
એમાં પરમપારિણામીકભાવનો અભાવ છે, એક.
00:10:22.241 --> 00:10:25.936
મોક્ષની પર્યાયમાં - (તે)
એક સમયની પર્યાય છે,
00:10:25.960 --> 00:10:31.176
એમાં અનંતગુણ નથી અને
ભગવાનઆત્મામાં તો અનંતગુણો છે.
00:10:31.200 --> 00:10:36.656
ગુણીને અમે જીવ કહીએ છીએ.
ગુણને ગુણ કહીએ પણ ગુણને જીવ ન કહીએ.
00:10:36.680 --> 00:10:43.096
દોષને દોષ, ગુણને ગુણ ને ગુણીને (ગુણી),
રાગાદિભાવ પ્રગટ થાય એ દોષ છે.
00:10:43.120 --> 00:10:48.896
સંવર,નિર્જરા ને મોક્ષ પ્રગટ થાય તે ગુણ છે
અને ભગવાનઆત્મા ગુણી છે
00:10:48.920 --> 00:10:57.176
પણ અમે એને જીવ કહેતા નથી. ભગવાને
કહ્યું નથી. એણે તો સ્વાંગ કહ્યો. આહાહા!
00:10:57.200 --> 00:11:04.056
તારા રાગાદિ પુણ્ય, પાપના પરિણામ તો
સ્વાંગ છે, છે ને છે, તને એ સ્વભાવ લાગે છે.
00:11:04.080 --> 00:11:12.936
તારી એમાં કર્તાબુદ્ધિ પડી છે. આહાહા!
એને માટે તો દિલ્હી ઘણું દૂર છે.
00:11:12.960 --> 00:11:19.256
પણ અહીંયા તો કહે છે કે મોક્ષની પર્યાય
એમાં જીવનું લક્ષણ દેખાતું નથી.
00:11:19.280 --> 00:11:25.256
કેમકે જીવ અનાદિઅનંત છે.
મોક્ષની પર્યાય એક સમયની, સાદીસાંત,
00:11:25.280 --> 00:11:32.416
એક અપેક્ષાએ સાદીઅનંત પણ બીજી અપેક્ષાએ
સમયવર્તી છે માટે સાદીસાંત પ્રગટ થાય
00:11:32.440 --> 00:11:36.056
એટલે ઉત્પાદ-વ્યય, ઉત્પાદ-વ્યય, ઉત્પાદ-વ્યય
એ તો થયા જ કરે. આહાહા!
00:11:36.080 --> 00:11:42.696
એ ઉપજે ને વિણસે મોક્ષ, પણ ભગવાનઆત્મા
ઉત્પન્ન પણ થતો નથી ને મરતો પણ નથી.
00:11:42.720 --> 00:11:49.576
કોઈ સંયોગોથી જેની ઉત્પત્તિ નથી તો
કોઈ વિયોગથી પણ એનો નાશ ન થાય.
00:11:49.600 --> 00:11:56.616
એવો અંતરંગમાં પ્રગટ ભગવાનઆત્મા,
આહાહા! જેમ આ પ્રતિમા અત્યારે પ્રગટ છે ને?
00:11:56.640 --> 00:12:02.336
પ્રતિમાજી પ્રગટ છે. એમ આ ચૈતન્ય
પ્રતિમા અંદર પ્રગટ છે,
00:12:02.360 --> 00:12:09.656
ચોવીસે કલાક, એ દર્શન દેવાનું કામ
આપે છે પણ એ દર્શન લેતો નથી.
00:12:09.680 --> 00:12:18.136
આમ, આમ, આમ (બહારમાં) નજર કરે છે, આમ,
આમ. આહાહા! 'અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ’,
00:12:18.160 --> 00:12:23.736
મોક્ષતત્ત્વ સૂક્ષ્મ છે,
અતિસૂક્ષ્મ નથી, સર્વથાસૂક્ષ્મ નથી.
00:12:23.760 --> 00:12:29.656
મોક્ષતત્ત્વ કથંચિતસૂક્ષ્મ છે અને
જીવતત્ત્વ સર્વથાસૂક્ષ્મ છે.
00:12:29.680 --> 00:12:37.216
બોલો! નવતત્ત્વનો અભ્યાસ
હોય તો મજા આવે. આહાહા!
00:12:37.240 --> 00:12:45.256
'અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તેના
અવલંબનના બળ વડે’,
00:12:45.280 --> 00:12:49.136
એ જ્યાં ભાવેન્દ્રિય આમ ખંડ ખંડ
દ્રવ્યેન્દ્રિયનું અવલંબન લેતું હતું
00:12:49.160 --> 00:12:54.856
એ દ્રવ્યેન્દ્રિયનું લક્ષ છોડીને અંદરમાં
જાય અને ભગવાનઆત્માનો અનુભવ કરે છે,
00:12:54.880 --> 00:13:02.976
ત્યારે આ દ્રવ્યેન્દ્રિયનું મારાથી સર્વથા
જુદી છે એમ જણાય. જણાય જાય, સર્વથા ભિન્ન.
00:13:03.000 --> 00:13:07.256
એ ઇન્દ્રિયોને કાપીને અલોકમાં
મોકલવાની વાત નથી.
00:13:07.280 --> 00:13:12.415
દ્રવ્યેન્દ્રિયને એના સ્થાનમાં
રહેવા દે તું. દ્રવ્યેન્દ્રિય આંખ,
00:13:12.439 --> 00:13:15.416
દ્રવ્યેન્દ્રિય કાન, નાક,
એ બધું એના સ્થાનમાં રહેશે.
00:13:15.440 --> 00:13:20.136
પણ એનું જે લક્ષ કરીને પ્રવૃતિ હતી,
એનું લક્ષ છોડી દયે છે
00:13:20.160 --> 00:13:25.856
અને ચેતન સ્વભાવનું અવલંબન
લેતાં દ્રવ્યેન્દ્રિયમાં આત્મબુદ્ધિ હતી,
00:13:25.880 --> 00:13:30.096
દ્રવ્યેન્દ્રિયને પોતાની માનતો હતો.
આંખ મારી છે, કાન મારો છે, આહાહા!
00:13:30.120 --> 00:13:35.696
કાન તારો નથી, આંખ તારી નથી,
એનો સ્વામી પુદગલ છે. તું એનો ધણી નથી.
00:13:35.720 --> 00:13:40.936
આહાહા! એ જ્ઞાનનું નિમિત્ત નથી,
00:13:40.960 --> 00:13:47.456
એ અજ્ઞાનનું નિમિત્ત છે,
નૈમિત્તિકભાવનું નિમિત્ત છે.
00:13:47.480 --> 00:13:52.576
એ જ્ઞાનચેતનાનું નિમિત્ત પણ નથી.
એ કર્મચેતનાનું નિમિત્ત છે.
00:13:52.600 --> 00:13:58.536
જેમ રાગને કર્મચેતના કહીએ એમ
ભાવેન્દ્રિય પણ કર્મચેતના છે.
00:13:58.560 --> 00:14:02.936
જેમ રાગ અસદભૂતવ્યવહારનયનો
વિષય છે એમ ભાવેન્દ્રિય પણ
00:14:02.960 --> 00:14:07.976
અસદભૂતવ્યવહારનયનો વિષય છે.
દ્રવ્ય સંગ્રહમાં લીધું છે આ. આહાહા!
00:14:08.000 --> 00:14:15.656
'અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તેના અવલંબનના
બળ વડે સર્વથા પોતાથી જુદી કરી’.
00:14:15.680 --> 00:14:18.096
આ સર્વથા ભિન્ન છે
એમ ભાન થાય છે.
00:14:18.120 --> 00:14:24.656
આ કાન, આંખ અને નાક મારા
ભગવાનઆત્માથી સર્વથા ભિન્ન છે,
00:14:24.680 --> 00:14:28.896
જુદી છે ઇન્દ્રિય. એમ એને
અનુભવના કાળમાં જ્ઞાન થાય છે.
00:14:28.920 --> 00:14:33.456
પણ કથંચિત ભિન્ન અને કથંચિત
અભિન્ન કે સર્વથા ભિન્ન?
00:14:33.480 --> 00:14:37.696
કે સર્વથા જૈનમતમાં હોય?
જૈનમતમાં જ સર્વથા હોય.
00:14:37.720 --> 00:14:43.136
કેમકે સર્વથા અભિન્ન માન્યું છે એની સામે
સર્વથા ભિન્ન કહે ત્યારે જ અનુભવ થાય.
00:14:43.160 --> 00:14:52.096
ન્યાય સમજાય છે કાંઈ? દેહ અને
આત્મા સર્વથા અભિન્ન માને છે,
00:14:52.120 --> 00:14:58.936
ઇન્દ્રિય અને આત્માને સર્વથા અભિન્ન માની
બેઠો છે. એને કહે છે કે સર્વથા ભિન્ન છે એ.
00:14:58.960 --> 00:15:06.056
સર્વથા ભિન્ન છે એમ અનુભવમાં જ્ઞાનમાં
જણાય છે. શાસ્ત્રમાં છે એટલું તો નહીં.
00:15:06.080 --> 00:15:13.976
કે જેવુ શાસ્ત્રમાં છે એવો અનુભવ થાય છે.
જેવુ શાસ્ત્રમાં છે એવો અહીંયા અનુભવ થાય છે.
00:15:14.000 --> 00:15:16.816
દ્રવ્યેન્દ્રિય હો ભલે પણ
મમતા છૂટી ગઈ.
00:15:16.840 --> 00:15:21.216
દ્રવ્યેન્દ્રિય મારી, મારાપણું છૂટી ગયું
અને દ્રવ્યેન્દ્રિય રહી ગઈ.
00:15:21.240 --> 00:15:28.056
મારાપણું છૂટી ગયું અને દ્રવ્યેન્દ્રિય તો
એના સ્થાનમાં છે પુદ્ગલ, જ્ઞેય છે. આહાહા!
00:15:28.080 --> 00:15:32.576
એને ક્યાં ટાળવું છે આપણે? એ એના
સ્થાનમાં, હું મારા સ્થાનમાં છું.
00:15:32.600 --> 00:15:39.096
એ દ્રવ્યેન્દ્રિયને સર્વથા પોતાથી જુદી કરી.
સર્વથા ત્રણેમાં સર્વથા આવશે, હોં!
00:15:39.120 --> 00:15:46.176
આહાહા! ત્રણેમાં સર્વથા આવશે.
કેમકે જૈનદર્શન તો સ્યાદ્વાદરૂપ છે.
00:15:46.200 --> 00:15:54.656
ભગવાન આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે. સાંભળ!
અને આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદનો સદભાવ છે.
00:15:54.680 --> 00:16:02.616
આત્મજ્ઞાન થાય એને સ્યાદ્વાદ હોય,
મિથ્યાદ્રષ્ટિને સ્યાદ્વાદ ન હોય. આહાહા!
00:16:02.640 --> 00:16:08.736
પોતાથી જુદી કરી સર્વથા,
દ્રવ્યેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય એટલે
00:16:08.760 --> 00:16:15.616
આંખ, કાન, નાક પુદગલની રચના છે તે.
ભાવેન્દ્રિયનું નિમિત્ત છે તે.
00:16:15.640 --> 00:16:20.236
અજ્ઞાનનું નિમિત્ત છે તે.
ખંડજ્ઞાનનું નિમિત્ત છે તે. આહાહા!
00:16:20.260 --> 00:16:26.256
જ્ઞાનનું નિમિત્ત નથી આ.
આના અવલંબે જ્ઞાન પ્રગટ ન થાય.
00:16:26.280 --> 00:16:30.976
એ તો આત્માનું અવલંબન લ્યે,
ચૈતન્ય સ્વભાવ, તો જ્ઞાન પ્રગટ થાય.
00:16:31.000 --> 00:16:37.536
એક વાત થઈ ગઈ, હવે બીજી વાત સૂક્ષ્મ
એના કરતાં વધારે સૂક્ષ્મ આવે છે. આહાહા!
00:16:37.560 --> 00:16:45.016
જેને આખું જગત જ્ઞાન માની બેઠું છે.
જેને આખું વિશ્વ, હોં! જૈન-જૈનેતર બધા.
00:16:45.040 --> 00:16:50.656
આ જે ક્ષયોપશમ જ્ઞાન ઉઘાડ છે ને,
આંખેથી જોવાનું, કાનેથી સાંભળવાનું,
00:16:50.680 --> 00:16:56.016
જીભથી ચાખવાનું, અહીંયાથી (ગાલેથી) સ્પર્શ
કરવાનું એ બધું જે જ્ઞાન થાય છે ને? જ્ઞાન,
00:16:56.040 --> 00:17:02.376
એ જ્ઞાન થાય છે કે જ્ઞેય થાય છે?
એનું નામ જ્ઞાન છે કે એનું નામ જ્ઞેય છે?
00:17:02.400 --> 00:17:09.456
મોહરાજાએ એનું નામ રાખ્યું જ્ઞાન.
શાસ્ત્રજ્ઞાન-શાસ્ત્રનું જ્ઞાન થયું,
00:17:09.480 --> 00:17:17.056
શાસ્ત્રનું જ્ઞાન થયું તો મોહરાજા કહે
જ્ઞાન થયું, સર્વજ્ઞ ભગવાન કહે જ્ઞેય થયું.
00:17:17.080 --> 00:17:22.016
જ્ઞાન પ્રગટ જ ન થાય,
શાસ્ત્રના લક્ષે. હાય, હાય!
00:17:22.040 --> 00:17:25.576
તો પછી દેવ, ગુરુ, શાસ્ત્રની
પૂજા કરીએ છીએ ને? કે ભાઈ!
00:17:25.600 --> 00:17:31.536
એનું લક્ષ છોડીને આત્માનું ભાન થાય
ત્યારે શાસ્ત્રને નિમિત્ત કહેવામાં આવે.
00:17:31.560 --> 00:17:35.336
એ પણ ભૂતનૈગમનયે નિમિત્ત કહેવાય.
00:17:35.360 --> 00:17:39.776
વર્તમાનમાં પણ જ્યાં સુધી શાસ્ત્રનું
લક્ષ છે ત્યાં સુધી આત્માનું લક્ષ ન થાય.
00:17:39.800 --> 00:17:44.736
એનું લક્ષ છોડે, ઉપયોગ
અંદરમાં આવે, અનુભવ થાય.
00:17:44.760 --> 00:17:52.136
તો પૂર્વે શાસ્ત્ર હતું, એમાં શાસ્ત્રમાં
એમ લખ્યું કે ભાવેન્દ્રિયથી આત્મા જુદો છે
00:17:52.160 --> 00:17:57.816
એવા જુદા આત્માને જાણ્યું. ત્યારે એમાં
લખ્યું હતું એ પ્રકારે પોતે પરિણમી ગયો
00:17:57.840 --> 00:18:05.096
ત્યારે એ શાસ્ત્રને નિમિત્ત
કહેવામાં આવે છે. આહાહા!
00:18:05.120 --> 00:18:11.976
નિમિત્તના લક્ષે એનું નામ નિમિત્ત નહીં.
નિમિત્તના લક્ષે એનું નામ નિમિત્ત નથી.
00:18:12.000 --> 00:18:17.856
નિમિત્તનું લક્ષ છૂટે અને એનો અનુભવ
થાય, તો પૂર્વકાળે શાસ્ત્ર ઉપર લક્ષ હતું,
00:18:17.880 --> 00:18:21.936
એમાં લખાણ હતું, ૩૧મી ગાથામાં
કે ભાવેન્દ્રિયને જીતવી.
00:18:21.960 --> 00:18:26.156
ને ભાવેન્દ્રિયને જીતી તો
એ શાસ્ત્રને પણ વંદન કરું છું.
00:18:26.180 --> 00:18:30.376
દ્રવ્યશ્રુતને હું નમસ્કાર કરું છું,
દ્રવ્યશ્રુતે મારા સ્વરૂપને બતાવ્યું.
00:18:30.400 --> 00:18:38.576
'જુદા જુદા’, ભાવેન્દ્રિય
ખંડજ્ઞાનની વાત ચાલે છે.
00:18:38.600 --> 00:18:43.456
પાંચ ઈન્દ્રિયથી જે જ્ઞાનમાં વ્યાપાર
ચાલે છે ને એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે.
00:18:43.480 --> 00:18:49.896
જ્ઞેય પરજ્ઞેય છે, એ હેયરૂપ જ્ઞેય છે.
પ્રગટ કરવાયોગ્ય પણ જ્ઞેય નથી.
00:18:49.920 --> 00:18:57.616
કે ભાઈ! આશ્રય માટે તો કાંઈ નહીં પણ પ્રગટ
કરવા યોગ્ય ખરું કે નહીં ઇન્દ્રિયજ્ઞાન?
00:18:57.640 --> 00:19:06.656
પ્રગટ કરવાયોગ્ય પણ ઉપાદેય નથી. આહાહા!
આ એકડાની વાત છે, હોં! શરૂઆત.
00:19:06.680 --> 00:19:11.736
આ કોઈ ઊંચા પ્રકારની વાત નથી.
અનંતકાળથી અજ્ઞાન છે.
00:19:11.760 --> 00:19:15.216
ઈન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માન્યું છે
એનું નામ અજ્ઞાન.
00:19:15.240 --> 00:19:18.656
અજ્ઞાન કેનું નામ? અજ્ઞાનને
આમ શિંગડા ઉગતા હશે?
00:19:18.680 --> 00:19:24.256
આ જે ઉઘાડ છે અને એ ઉઘાડ દ્વારા
જ્ઞેયથી જ્ઞેયાંતર, જ્ઞેયથી જ્ઞેયાંતર,
00:19:24.280 --> 00:19:31.536
જે ખંડ ખંડજ્ઞાન આમ ઘૂમરી ખાય છે, તે થતું
નથી. જ્ઞેયના આશ્રયે જ્ઞાન સિદ્ધ થાય જ નહીં.
00:19:31.560 --> 00:19:37.736
એક જ્ઞેયને જાણવાની ઈચ્છા થાય ત્યાં
તૃપ્તિ ન થઈ એટલે ફટ જ્ઞેય બદલાવશે.
00:19:37.760 --> 00:19:43.376
કોણ બદલાવે છે? જ્ઞાન જ્ઞેય ન બદલાવે.
ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેય જ્ઞેયને બદલાવે છે.
00:19:43.400 --> 00:19:49.456
ઇન્દ્રિયજ્ઞાન પોતે જ્ઞેય છે
તે જ્ઞેયના સંબંધથી જ્ઞાન થાય
એનું નામ જ્ઞેય છે જ્ઞાન નથી.
00:19:49.480 --> 00:19:54.536
જ્ઞેયના સંબંધથી, જ્ઞેયના સંગથી
જે જ્ઞાનની પ્રવૃતિ થાય
00:19:54.560 --> 00:20:02.576
એને પરમાત્મા જ્ઞેયનો ભાવ કહે છે.
એક ભાવકનો ભાવ અને એક જ્ઞેયનો ભાવ, આહાહા!
00:20:02.600 --> 00:20:06.496
ભાવકનો ભાવ કોને કહેવાય?
કે રાગને ભાવકનો ભાવ કહેવાય.
00:20:06.520 --> 00:20:13.176
રાગ છે એ કર્મના લક્ષે થાય છે.
માટે એને ભાવકનો ભાવ (કહે છે),
00:20:13.200 --> 00:20:19.576
એ જ્ઞાયકનો ભાવ નથી રાગ. ભાવકનો
ભાવ છે, ભાવક એટલે દ્રવ્યકર્મ.
00:20:19.600 --> 00:20:25.336
એના સંગથી જે રાગાદિ ઉત્પન્ન થાય,
જેના સંગથી ઉત્પન્ન થયો
00:20:25.360 --> 00:20:31.456
એને ભાવકનો ભાવ કહેવામાં આવે છે, એનાથી
આત્મા ભિન્ન છે. એનાથી આત્મા ભિન્ન છે,
00:20:31.480 --> 00:20:38.616
એના કરતાં પણ અહીંયા તો સૂક્ષ્મ કહેવું છે.
કે જે ઇન્દ્રિયજ્ઞાન છે એ જ્ઞેય છે
00:20:38.640 --> 00:20:45.016
અને જ્ઞેયના સંગે એ જ્ઞેય પ્રગટ થાય છે.
જ્ઞેય એટલે પાંચ ઇન્દ્રિયના જે વિષયો છે
00:20:45.040 --> 00:20:49.376
એ જ્ઞેયો છે, પરજ્ઞેય છે.
એને પ્રસિદ્ધ કરે છે,
00:20:49.400 --> 00:20:54.696
જે જ્ઞાન એને પ્રસિદ્ધ કરે છે એ
જ્ઞેયનો ભાવ છે, એ જ્ઞાયકનો ભાવ નથી.
00:20:54.720 --> 00:20:59.656
એ જ્ઞાયકની જાત એમાં નથી.
જ્ઞાયકનું એમાં લક્ષણ નથી.
00:20:59.680 --> 00:21:10.296
જેમ રાગ આત્માને પ્રસિદ્ધ કરી
શકતો નથી એમ ઇન્દ્રિયજ્ઞાન દ્વારા
પણ આત્માનો અનુભવ થઈ શકતો નથી.
00:21:10.320 --> 00:21:16.976
એ અનુભવથી ધર્મની શરૂઆત થાય, હોં!
બીજી કોઈ ક્રિયાકાંડથી ધરમની શરૂઆત ન થાય.
00:21:17.000 --> 00:21:20.856
આહાહા! આકરું લાગે,
કઠીન લાગે પણ થાય શું?
00:21:20.880 --> 00:21:29.376
ગુરુદેવ કહેતા હતા કે સમાજમાં ભાગલા પડે
તો ભલે પડો પણ સત્ય વાત કહેજે તું. આહાહા!
00:21:29.400 --> 00:21:37.376
ભલે ભાગલા પડી જાય એકવાર, પડવા દેજે,
પણ તને જો, તને આત્માનું જ્ઞાન થયું હોય
00:21:37.400 --> 00:21:43.696
અથવા તને આત્માનું ભાન થયું હોય,
તો જેવો આત્મા છે સર્વજ્ઞ ભગવાને
કહ્યો છે તેવો જ કહેજે,
00:21:43.720 --> 00:21:49.436
આહાહા! બીજાને દુઃખ લાગશે, ખોટું લાગશે,
માફ કરજો, માફી માંગી લેજે,
00:21:49.460 --> 00:21:55.496
બીજું શું છેવટે. કે ભાઈ, તને ન ગમે
અને કાંઈ દુઃખ લાગ્યું હોય
તો હું માફી માંગુ છું,
00:21:55.520 --> 00:21:59.336
બાકી અમારી પાસે બીજી કાંઈ
આશા રાખીશ નહીં.
00:21:59.360 --> 00:22:06.096
એક વખત બ્રહ્મચર્યનો અધિકાર ચાલ્યો ભાવલિંગી
સંતે પછી બ્રહ્મચર્યનો અધિકાર એવો કહ્યો,
00:22:06.120 --> 00:22:10.416
એવું વર્ણન કર્યું એમાં
જુવાનિયાઓને લાગ્યું ખોટું,
00:22:10.440 --> 00:22:15.536
પછી છેવટે કહ્યું જુવાનિયાઓ તમને
કાંઈ દુઃખ થયું હોય તો માફ કરજો,
00:22:15.560 --> 00:22:19.716
પણ અમારી પાસે બીજી કાંઈ આશા
રાખતા નહીં, અમે તો બ્રહ્મચારી છીએ.
00:22:19.740 --> 00:22:26.336
અમે બ્રહ્મચર્યની જ વાત કરશું. આહાહા!
એમ સત્યનો ઉપદેશ આપતા,
00:22:26.360 --> 00:22:32.416
કોઈને દુઃખ થાય તો ભલે થાય પણ
સત્યને છુપાવવા જેવું નથી.
00:22:32.440 --> 00:22:37.616
અહીંયા કહે છે ખંડજ્ઞાન ભાવેન્દ્રિય
એ જ્ઞેયનો ભાવ છે જ્ઞાયકનો ભાવ નથી.
00:22:37.640 --> 00:22:45.216
એ જીવના પરિણામ નથી જ્ઞેયના
પરિણામ છે. એ જ્ઞાયકની જાત એમાં નથી.
00:22:45.240 --> 00:22:52.176
જ્ઞાનચેતના નથી. એની સાથે આનંદ નથી.
એની સાથે આકુળતા છે.
00:22:52.200 --> 00:22:56.176
ઇન્દ્રિયજ્ઞાનમાં લક્ષણ
આકુળતા લક્ષણ છે એનું. આહાહા!
00:22:56.200 --> 00:23:05.136
આકુળતા લક્ષણ છે માટે હેય છે.
આહાહા! આ પંડિત બેઠા. અરે ભાઈ!
00:23:05.160 --> 00:23:11.736
ઈન્દ્રિયજ્ઞાનથી જ્યાં સુધી ભેદજ્ઞાન નહીં કરે
ત્યાં સુધી અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ નહીં થાય.
00:23:11.760 --> 00:23:15.576
અતીન્દ્રિયજ્ઞાનનો ઘાત કરે છે ઇન્દ્રિયજ્ઞાન.
00:23:15.600 --> 00:23:23.696
જેમ રાગની ઉત્પત્તિ થતાં વીતરાગભાવને
હણે છે, ઘાતક. વીતરાગભાવને હણે છે.
00:23:23.720 --> 00:23:29.416
એવી રીતે ઇન્દ્રિયજ્ઞાન જ્યાં સુધી પ્રગટ થાય
ત્યાં સુધી અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ જ ન થાય.
00:23:29.440 --> 00:23:35.856
અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી
આત્માનો સાક્ષાત્કાર અનુભવ થતો નથી.
00:23:35.880 --> 00:23:48.976
આહાહા! 'જુદા જુદા પોતપોતાના વિષયોમાં’,
ભાવેન્દ્રિય પાંચ પ્રકાર છે ને?
00:23:49.000 --> 00:23:55.896
તો સ્પર્શેન્દ્રિયનો વિષય જુદો, ચક્ષુઇન્દ્રિયનો
વિષય જુદો, શ્રોતેન્દ્રિયનો વિષય જુદો.
00:23:55.920 --> 00:24:01.656
એમ જુદી જુદી ઇન્દ્રિય છે પાંચ, તો
પાંચ ઇન્દ્રિયના વિષય પણ જુદા છે.
00:24:01.680 --> 00:24:08.056
આંખ દ્વારા સ્પર્શનો અનુભવ ન થાય,
સ્પર્શઇન્દ્રિય દ્વારા કોઈ જણાય નહીં.
00:24:08.080 --> 00:24:15.816
સૌ સૌના વિષયો પાંચ ઇન્દ્રિયના
જુદા જુદા છે. પાંચ ઇન્દ્રિયો જુદી છે
એના વિષયો પણ જુદા જુદા છે.
00:24:15.840 --> 00:24:22.816
'જુદા જુદા પોતપોતાના વિષયોમાં'
એટલે કે જ્ઞેયોમાં,
00:24:22.840 --> 00:24:32.016
વિષયો એટલે જ્ઞેયોમાં 'વ્યાપારપણાથી',
વ્યાપાર, એક લબ્ધ છે અને એક વ્યાપાર છે.
00:24:32.040 --> 00:24:38.816
ઇન્દ્રિયજ્ઞાનના બે ભેદ પડે છે. એક
ઇન્દ્રિયનો વ્યાપાર જ્યારે ચાલતો હોય
00:24:38.840 --> 00:24:43.016
ત્યારે ચાર ઇન્દ્રિયો લબ્ધરૂપ હોય,
વ્યાપારરૂપ ન હોય.
00:24:43.040 --> 00:24:46.736
લબ્ધ હોવા છતાં ઉત્પાદ-વ્યયરૂપ છે,
કૂટસ્થ નથી.
00:24:46.760 --> 00:24:53.296
પણ પાંચ ઇન્દ્રિયમાંથી એક
ઇન્દ્રિયનો જે વ્યાપાર હોય,
00:24:53.320 --> 00:24:57.456
ગુરુદેવની વાણી આપણે સાંભળતા હોય,
જ્યારે સાંભળવાનો ઉપયોગ છે
00:24:57.480 --> 00:24:59.741
ત્યારે આપણે ગુરુદેવને જોતાં નથી.
00:24:59.765 --> 00:25:04.016
ભ્રાંતિ થાય છે કે જોવાનું ને સાંભળવાનું
કામ એક સમયમાં થાય છે.
00:25:04.040 --> 00:25:07.696
એક સમયમાં કામ ન થાય. આહાહા!
00:25:07.720 --> 00:25:13.176
ક્રમિક છે. ઇન્દ્રિયજ્ઞાન ક્રમિક છે,
અતીન્દ્રિયજ્ઞાન અક્રમે જાણે છે.
00:25:13.200 --> 00:25:21.336
એમ લાગે આપણને કે આપણે ગુરુદેવને
સાંભળીએ પણ છીએ અને જોઈએ પણ છીએ.
00:25:21.360 --> 00:25:23.266
નહીં, બે માંથી એક જ ઉપયોગ હોય.
00:25:23.290 --> 00:25:27.496
જ્યાં આ (કાનનો) ઉપયોગ બંધ થાય છે
ત્યાં આ (આંખનો) ઉપયોગ ચાલુ થાય છે.
00:25:27.520 --> 00:25:29.976
આ (આંખનો) ઉપયોગ બંધ થાય છે
ત્યાં આ (કાનનો) ઉપયોગ ચાલુ થાય છે.
00:25:30.000 --> 00:25:35.296
એટલી ઝડપથી એકનો ઉપયોગ ઉપયોગાત્મક
બીજો લબ્ધરૂપ થઈ જાય છે.
00:25:35.320 --> 00:25:37.456
પાછો લબ્ધ છે એ ઉપયોગરૂપ થઈ જાય છે.
00:25:37.480 --> 00:25:41.816
એમ ક્રમે ક્રમે ક્રમે એ ઇન્દ્રિયજ્ઞાન
એનું કામ કરે છે.
00:25:41.840 --> 00:25:50.356
જેમ 'પોતપોતાના વિષયોમાં' એટલે
જ્ઞેયોમાં 'વ્યાપારપણાથી જેઓ' એટલે
00:25:50.380 --> 00:25:54.116
ભાવેન્દ્રિય ખંડજ્ઞાન- ઇન્દ્રિયજ્ઞાન,
00:25:54.140 --> 00:25:58.096
અતીન્દ્રિયજ્ઞાન જુદું
અને ઇન્દ્રિયજ્ઞાન જુદું છે.
00:25:58.120 --> 00:26:06.456
આહાહા! 'વ્યાપારપણાથી જેઓ' એટલે
ભાવેન્દ્રિય 'વિષયોને' એટલે જ્ઞેયોને
00:26:06.481 --> 00:26:11.976
'વિષયોને' એટલે જ્ઞેયોને, આ બધા જ્ઞેયો
છે જુદા જુદા, આહાહા! પરજ્ઞેય છે.
00:26:12.000 --> 00:26:18.296
એ વિષયોને, જ્ઞેયો એટલે જ્ઞાનમાં
જણાવાયોગ્ય પદાર્થ, એને જ્ઞેય કહેવાય,
00:26:18.320 --> 00:26:23.936
અને જાણનારને જ્ઞાન કહેવાય.
તો અહીંયા ભાવેન્દ્રિય જે ખંડજ્ઞાન છે
00:26:23.960 --> 00:26:28.776
એમાં જે જાણવાની ક્રિયા પરસન્મુખની
થાય છે એમાં એ જણાય છે.
00:26:28.800 --> 00:26:34.696
'વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે’, ગ્રહણ
કરે છે એટલે પકડે છે એમ નહીં, જાણે છે.
00:26:34.720 --> 00:26:41.536
ખંડ ખંડજ્ઞાન, જેમકે, દાખલા તરીકે મને
કબાટ જણાય છે, પછી મને પંખો જણાય છે,
00:26:41.560 --> 00:26:47.576
તો હવે એ જે જ્ઞાન, જ્ઞાન તો અખંડ છે,
એ અખંડને ખંડ બનાવ્યું એણે.
00:26:47.600 --> 00:26:56.096
જેમકે પાંચ ઇન્દ્રિયના વિષયો ક્રમે ક્રમે
જણાય છે, એમાં જ્ઞાન ખંડ ખંડ થઈ જાય છે.
00:26:56.120 --> 00:27:04.456
જ્ઞેયના સંબંધથી જે જ્ઞાન પ્રગટ થાય
ઇન્દ્રિયજ્ઞાન એ સામાન્યજ્ઞાનને
તિરોભૂત કરી નાખે છે.
00:27:04.480 --> 00:27:07.656
વિશેષ જ્ઞેયાકારજ્ઞાનનો
આવિર્ભાવ, અજ્ઞાન બનાવે છે.
00:27:07.680 --> 00:27:16.096
શાસ્ત્રના શબ્દો ભલે આવે પણ
સમજાય એવું છે, ન સમજાય એવું નથી.
00:27:16.120 --> 00:27:19.936
જ્ઞેયાકારજ્ઞાન શું? અને સામાન્ય જ્ઞાન શું?
00:27:19.960 --> 00:27:26.376
જેમકે આ પદાર્થ છે એની સામે નજર કરી
તો એણે જ્ઞેયાકારજ્ઞાન કહેવાય,
00:27:26.400 --> 00:27:31.176
જ્ઞેયના સંગવાળું જ્ઞાન
એટલે અજ્ઞાન. જ્ઞાન એટલે?
00:27:31.200 --> 00:27:36.616
જ્ઞેયના સંગવાળું જે જ્ઞાન પ્રગટ થાય,
ભાવેન્દ્રીય અજ્ઞાન છે.
00:27:36.640 --> 00:27:41.656
એ જ્ઞેયાકારજ્ઞાનનો આવિર્ભાવ
જ્યારે થાય છે ત્યારે આ જણાય છે
00:27:41.680 --> 00:27:47.136
ત્યારે ભગવાનઆત્મા જણાતો નથી
તો સામાન્યજ્ઞાનનો તિરોભાવ થાય છે.
00:27:47.160 --> 00:27:53.656
અનંતકાળથી આ ખોટો ધંધો કરે છે.
અનંત અનંતકાળ વિત્યો, આહાહા!
00:27:53.680 --> 00:28:00.056
પરને જાણવાની રુચિ પડી છે કે હું પરને
જાણનાર છું, શ્રદ્ધા વિપરીત છે. આહાહા!
00:28:00.080 --> 00:28:06.096
'રુચિ અનુયાઈ વીર્ય' શ્રદ્ધા માને છે કે હું
પરને જાણનાર છું, તો ઉપયોગ બહાર જ ભટકે છે,
00:28:06.120 --> 00:28:10.016
ઉપયોગ અભિમુખ થતો નથી.
કેમ કે સમ્યગ્દર્શન થતું નથી?
00:28:10.040 --> 00:28:16.816
એમ પ્રશ્ન ઉઠે છે. ક્યાંથી થાય?
જે જ્ઞેય છે એને તે જ્ઞાન માન્યું
00:28:16.840 --> 00:28:21.576
અને જે આત્મા છે એને તું જાણતો નથી
એને તો છોડી દીધો.
00:28:21.600 --> 00:28:24.936
અને આમ આમ આમ (બહારનું)
ચોવીસે કલાક જાણ્યા કરે છે. આહાહા!
00:28:24.960 --> 00:28:33.816
કહે છે કે
'પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી
જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે’,
00:28:33.840 --> 00:28:38.376
એટલે જ્ઞાન ખંડ ખંડ
દેખાય છે. જ્ઞાન અખંડ છે.
00:28:38.400 --> 00:28:44.416
એ જ્ઞેયના સંગથી જ્ઞાન ખંડ છે
એમ એને ભાસે છે. આહાહા!
00:28:44.440 --> 00:28:55.176
જ્ઞાન એકાકાર છે, જ્ઞેયો અનેક છે. તો અનેક
જ્ઞેયોના સંગથી જ્ઞાનને પણ અનેકાકાર લાગે છે.
00:28:55.200 --> 00:29:00.136
છે એકાકાર જ્ઞાન.
એકાકાર જ્ઞાન છે તે અતીન્દ્રિયજ્ઞાન છે.
00:29:00.160 --> 00:29:05.096
અનેકાકાર જ્ઞાન તે ઇન્દ્રિયજ્ઞાન છે,
એનો નિષેધ કર. આહાહા!
00:29:05.120 --> 00:29:10.616
જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરે છે,
આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે,
00:29:10.640 --> 00:29:16.216
આ જણાય છે, એમ કરીને એનું જે
સામાન્યજ્ઞાન છે એનો તિરોભૂત કરે છે
00:29:16.240 --> 00:29:20.976
એટલે આત્મજ્ઞાન પ્રગટ થતું નથી.
અજ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞેયના સંગે.
00:29:21.000 --> 00:29:25.160
આહાહા! જ્ઞેયલુબ્ધ છે, જ્ઞેયમાં આસક્ત છે.
00:29:25.184 --> 00:29:29.656
જ્ઞેયને જાણવાની અભિલાષા કરે છે
ચોવીસે કલાક.
00:29:29.680 --> 00:29:36.136
જેમ શાકનું દ્રષ્ટાંત આપ્યું,
જેમ અનેક પ્રકારના શાક હોય
00:29:36.160 --> 00:29:40.696
એમાં મીઠું નાખવામાં આવે તો
આ શાક ખારું છે, આ શાક ખારું છે.
00:29:40.720 --> 00:29:47.256
શાક ખારું છે કે મીઠું ખારું? મીઠાને
શાકથી જુદું પાડીને સ્વાદ લેતો નથી.
00:29:47.280 --> 00:29:52.056
શાક દ્વારા પણ મીઠાનો સ્વાદ લ્યે છે.
દૂધીમાં નાખ્યું હોય,
00:29:52.080 --> 00:29:57.056
કારેલામાં નાખ્યું હોય કારેલા, તોપણ એ
મીઠાનો સ્વાદ લ્યે છે, બધા જીવો.
00:29:57.080 --> 00:30:01.136
પણ એને એમ થાય છે કે આ શાકનો
હું સ્વાદ લઉં છું. શાક ખારું છે,
00:30:01.160 --> 00:30:05.816
શાક ખારું નથી, મીઠું ખારું છે.
પણ એ મીઠાને એના સંગથી જુએ છે,
00:30:05.840 --> 00:30:12.776
પણ એનાથી વ્યવચ્છેદ કરીને મીઠાને એકલા
મીઠાને જુએ તો મીઠું ખારું છે,
શાક ખારું નથી.
00:30:12.800 --> 00:30:18.136
એમ જ્ઞાનને પરજ્ઞેયથી જાણે છે
તેથી મને આ જણાય છે,
00:30:18.160 --> 00:30:22.336
એ જ્ઞેયનો સંબંધ છોડીને આ કહે મને
પર જણાતું નથી, જાણનાર જણાય છે.
00:30:22.360 --> 00:30:29.496
તે સમયે જ્ઞેયાકારજ્ઞાનનો તિરોભાવ કરી
સામાન્યજ્ઞાનનો આવિર્ભાવ થશે અને
પરમાત્માના દર્શન થાય છે.
00:30:29.520 --> 00:30:39.056
આત્માના અનુભવ વિના કોઈ ક્રિયા ગમે
તેટલી લાખ, કરોડ ક્રિયા કરે, શુભભાવ થાય.
00:30:39.080 --> 00:30:44.616
સ્વર્ગમાં દુઃખી થવા માટે જાય. દુઃખી
થવા માટે (જાય) સ્વર્ગમાં કાંઈ સુખ નથી.
00:30:44.640 --> 00:30:49.416
સ્વર્ગના ક્ષેત્રમાં સુખ છે કે
આત્માના ક્ષેત્રમાં સુખ છે?
00:30:49.440 --> 00:30:54.816
સ્વર્ગમાં જાયે તો ઠીક,
સ્વર્ગમાં જાયે તો (ઠીક)? આહાહા!
00:30:54.840 --> 00:31:00.936
અરે! અરે! પરક્ષેત્રની ભાવના કરે છે,
સ્વક્ષેત્રને ભૂલી જાય છે.
00:31:00.960 --> 00:31:03.296
સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તિ છે.
00:31:03.320 --> 00:31:08.656
ત્યાં જશે તો પણ સ્વર્ગના ક્ષેત્રની
આ ક્ષેત્રમાં નાસ્તિ.
00:31:08.680 --> 00:31:11.376
અત્યારે અહીંયા છે ત્યારે
આ ક્ષેત્રની પણ (નાસ્તિ).
00:31:11.400 --> 00:31:17.416
દ્રવ્યમાં દ્રવ્ય ભિન્ન, દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ, ભાવ સ્વચતુષ્ટય તદ્દન નાસ્તિરૂપે છે.
00:31:17.440 --> 00:31:25.336
આહાહા! એની વાત તો દૂર રહો
પણ અહીંયા તો અંદરની ભાવેન્દ્રિય પ્રગટ
થાય છે એને જીતવાની વાત છે.
00:31:25.360 --> 00:31:29.456
એ ઈન્દ્રિયજ્ઞાનથી જિતાય રહ્યો છે,
અજ્ઞાન થઈ ગયું છે.
00:31:29.480 --> 00:31:32.376
હવે ઈન્દ્રિયજ્ઞાનને છેદો
તો આત્મભાન થાય.
00:31:32.400 --> 00:31:38.896
આહાહા! બે પ્રકાર છે. એક રાગને જીતવાનો
અને એક ઈન્દ્રિયજ્ઞાનને જીતવાનો.
00:31:38.920 --> 00:31:41.896
ઈન્દ્રિયજ્ઞાનને જિતતા
મોહ જિતાય જાય છે.
00:31:41.920 --> 00:31:48.296
ઈન્દ્રિયજ્ઞાનથી જ મોહની ઉત્પત્તિ થાય છે.
ઈન્દ્રિયજ્ઞાનથી જ મમતા પ્રગટ થાય છે.
00:31:48.320 --> 00:31:55.476
ઈન્દ્રિયજ્ઞાનને જીતીને જ્યાં આત્માનું ભાન
થયું ત્યાં મોહનો ક્ષય થઈ જાય છે. આહાહા!
00:31:55.500 --> 00:31:59.636
થોડોક રાગ રહે છે એ પછી સ્વરૂપમાં
લીન થઈને ક્ષય પામે છે.
00:31:59.760 --> 00:32:05.442
ભાવેન્દ્રીય 'પોતપોતાના વિષયોમાં
વ્યાપારપણાથી જેઓ વિષયોને
ખંડ ખંડ ગ્રહણકરે છે
00:32:05.466 --> 00:32:08.376
(અર્થાત જ્ઞાનને ખંડ ખંડરૂપ જણાવે છે)’,
00:32:08.400 --> 00:32:13.536
જ્ઞેયના સંગવાળું જે જ્ઞાન છે
એ ખંડજ્ઞાન છે, અખંડજ્ઞાન નથી.
00:32:13.560 --> 00:32:22.176
'એવી ભાવેન્દ્રીયોને’, એવી
ભાવેન્દ્રીયને, પાંચ ઇન્દ્રિયને,
00:32:22.200 --> 00:32:34.256
ઉઘાડને 'પ્રતીતિમાં આવતાં
’શ્રદ્ધામાં આવતાં,આહાહા! જોયું,
શ્રદ્ધામાં આત્મા આવે છે અત્યારે
00:32:34.280 --> 00:32:40.736
આ કાળમાં, શ્રદ્ધાનો વિષય છે આત્મા
તેથી આત્માની શ્રદ્ધા થાય છે.
00:32:40.760 --> 00:32:44.896
શ્રદ્ધાનો વિષય વિદ્યમાન છે,
તેથી શ્રદ્ધા પ્રગટ (થાય છે).
00:32:44.920 --> 00:32:50.176
શ્રદ્ધાનો વિષય વિદ્યમાન ન હોય તો
કોઈને સમ્યગ્દર્શન થાય નહીં.
00:32:50.200 --> 00:32:59.096
હમણાં સોનગઢ ગયો હું, ત્યાં એક
ભાઈએ પ્રશ્ન કર્યો, મુમુક્ષુ ભાઈએ.
00:32:59.120 --> 00:33:08.056
કે આ એક ભક્તિના, તાત્વિક ત્યાં ગયા હશે
ભજનમાં, કેસેટ તો આજે એકદમ ફરે છે ને?
00:33:08.080 --> 00:33:14.016
એ આ ભજનમાં કહે, શ્રેણી માંડશે કે માંડી,
માંડશે કે માંડી, શ્રેણી આવશે,
00:33:14.040 --> 00:33:19.056
એ શ્રેણીની વાત કેમ કરે છે? એ શ્રેણી
તો અત્યારે છે નહીં. બરાબર છે.
00:33:19.080 --> 00:33:26.536
શ્રેણી અત્યારે નથી, વાત સાચી છે.
પણ શ્રેણીનું કારણ આચાર્ય ભગવાનને
હાથમાં આવી ગયું છે.
00:33:26.560 --> 00:33:34.776
આચાર્ય ભગવાનને શ્રેણીનું કારણ હાથમાં આવી
ગયું છે, એટલે શ્રેણી આવશે આવશે ને આવશે.
00:33:34.800 --> 00:33:38.416
પછી દાખલો આપ્યો એનો. હજી એનો
દાખલો આપે ત્યારે સમજાય ને?
00:33:38.440 --> 00:33:44.896
શ્રેણીનું કારણ શું એ પણ ખબર નહીં. આહાહા!
કે જો ભાઈ સમ્યગ્દર્શન નથી પ્રગટ થયું,
00:33:44.920 --> 00:33:49.056
કાંઈ નહીં. સમ્યગ્દર્શન તો થવા
કાળે થશે, એની કાંઈ ચિંતા નહીં.
00:33:49.080 --> 00:33:52.776
પણ સમ્યગ્દર્શનનો વિષય
વિદ્યમાન છે કે નહીં?
00:33:52.800 --> 00:34:00.136
એ સમ્યગ્દર્શનનો વિષય જેને ખ્યાલમાં આવી
ગયો એને સમ્યગ્દર્શન પ્રગટ થાય થાય ને થાય જ.
00:34:00.160 --> 00:34:06.696
એમ શ્રેણી કોને કહેવાય એનું જ્ઞાન
થઈ જાય છે. શ્રેણી આવતી નથી.
00:34:06.720 --> 00:34:12.056
શ્રેણીનું કારણ આવી જાય છે અહીંયા,
(અંદરમાં). શ્રેણી કેમ થાય પ્રગટ?
00:34:12.080 --> 00:34:15.856
શ્રેણી થવા પહેલા
શ્રેણીનું જ્ઞાન થઈ જાય છે.
00:34:15.880 --> 00:34:26.616
શ્રેણી તો એના કાળે (આવશે) પણ
કારણને સેવતા શ્રેણી આવે આવે ને આવે જ.
00:34:26.640 --> 00:34:34.896
એ પાંચ ગાથા છે પરમાર્થ પ્રતિક્રમણની,
નિયમસારમાં. એ 'રતન' એની ઉપમા આપી.
00:34:34.920 --> 00:34:38.256
આખા નિયમસારમાં ક્યાંય
'રતન' શબ્દ ન વાપર્યો.
00:34:38.280 --> 00:34:44.856
ત્યારે આત્મા પોતે, કુંદકુંદભગવાન
કહે છે કે હું મારી ભાવના માટે
આ શાસ્ત્રની રચના કરું છું.
00:34:44.880 --> 00:34:48.456
એ કહે છે કે હું આ ચૌદ
ગુણસ્થાન, માર્ગણાસ્થાન,
00:34:48.480 --> 00:34:54.456
આ શુદ્ધોપયોગ પ્રગટ થાય છે ને મને,
શુદ્ધોપયોગ પ્રગટ મને થાય છે, હોં!
00:34:54.480 --> 00:35:02.416
અને આનંદ પણ પ્રગટ છે. પણ
એ શુદ્ધોપયોગનો હું કર્તા નથી,
00:35:02.440 --> 00:35:06.176
કારયિતા નથી, કારણ નથી ને અનુમોદક નથી.
00:35:06.200 --> 00:35:13.576
પણ પ્રભુ કર્તાબુદ્ધિ તો ચોથા ગુણસ્થાને
ગઈ,અને હજી કર્તા નથી પરિણામનો
એમ શ માટે કહો છો?
00:35:13.600 --> 00:35:20.296
કે એ ઉપચારથી જે કર્તા આવે છે
મારા ઉપર, એ મને ખટકે છે.
00:35:20.320 --> 00:35:25.816
એટલે અત્યારથી હું નિષેધ કરું છું, તો ફટ
શ્રેણી મને આવી જાશે અને મોક્ષ થઈ જશે.
00:35:25.840 --> 00:35:33.096
અત્યારથી હું નિષેધ કરતો જાવ છું.
આહાહા! અને બીજાને હું શિખડાવું છું,
કે જો આ રીતે શ્રેણી આવે છે.
00:35:33.120 --> 00:35:39.976
સમ્યગ્દર્શન તો સાધારણ છે. શ્રેણીમાં તો
અનંતો પુરુષાર્થ છે. ચારિત્ર, આહાહા!
00:35:40.000 --> 00:35:44.296
ભલે અત્યારે શ્રેણી નથી આવી પણ
શ્રેણીનું કારણ મારી પાસે આવી ગયું છે.
00:35:44.320 --> 00:35:53.656
કે ઉપચારથી જે નિર્મળ પર્યાયનો આત્મા
કર્તા છે એમ જે અમારા ઉપર આક્ષેપ આવે છે,
00:35:53.680 --> 00:36:00.216
આરોપ આવે છે, ઉપચાર આવે છે એ અમને ખટકે છે.
આહાહા! કેમકે અમે તો અકારક, અવેદક છીએ.
00:36:00.240 --> 00:36:06.896
અને અમે અમને કહીએ કર્તા
એ ખટકે છે માટે અમે કર્તાબુદ્ધિ તો ગઈ હતી
00:36:06.920 --> 00:36:11.096
પણ કર્તાનો ઉપચાર અત્યારે નિષેધ કરીએ
છીએ. અલ્પકાળમાં શ્રેણી આવશે.
00:36:11.120 --> 00:36:15.736
કારણ જેને હાથમાં આવ્યું ને કારણ સેવે
ને કાર્ય થાય થાય ને થાય જ.
00:36:15.760 --> 00:36:20.376
એમ સમ્યગ્દર્શન ભલે ન હોય પણ
સમ્યગ્દર્શનના કારણને જે સેવે છે
00:36:20.400 --> 00:36:24.416
યથાર્થપણે એને સમ્યગ્દર્શન થાય થાય
ને થાય જ. આહાહા!
00:36:24.440 --> 00:36:32.856
કારણની વિપરીતતા હોય તો સમ્યગ્દર્શન (ન થાય).
જીવતત્ત્વનું જેવુ સ્વરૂપ છે એવું ન જાણતા
00:36:32.880 --> 00:36:38.896
અન્યથા જો જાણશે તો મોટી પાયાની ભૂલ છે.
જીવની ભૂલ તો નવતત્ત્વની ભૂલ
00:36:38.920 --> 00:36:42.976
અને જીવનું યથાર્થ ભાન ને જ્ઞાન થયું
તો નવતત્ત્વ પણ સાચા છે.
00:36:43.000 --> 00:36:50.256
એમ અહીંયા કહે છે કે પ્રભુ! એક વાર
આત્માની વાત તો સાંભળ.
00:36:50.280 --> 00:36:57.216
કે આ ઇન્દ્રિયજ્ઞાન એ તારા પરિણામ નથી.
એ જ્ઞેયના સંગે થાય છે માટે એ જ્ઞેય છે.
00:36:57.240 --> 00:37:04.456
હેયરૂપ જ્ઞેય છે. આહાહા! એનાથી તો ભેદજ્ઞાન
કરવાનું છે. એનાથી અધિક નામ જુદો આત્મા છે.
00:37:04.480 --> 00:37:09.936
જે જાણવાની ક્રિયા થાય છે ને
ઇન્દ્રિયજ્ઞાનમાં એનાથી આત્મા જુદો અધિક,
00:37:09.960 --> 00:37:13.776
અધિક એટલે જુદો એવા આત્માને
તું જાણ. એ કહે છે હવે.
00:37:13.800 --> 00:37:21.536
'એવી ભાવેન્દ્રીયોને, પ્રતીતિમાં’,
આહાહા! શ્રદ્ધામાં, એ શ્રદ્ધાના વિષયને
00:37:21.560 --> 00:37:29.496
એ વિકલ્પમાં તો શ્રદ્ધામાં સ્થાપ. એ તારી
વિકલ્પની ભૂમિકામાં ભાવમન દ્વારા પણ
00:37:29.520 --> 00:37:35.056
શ્રદ્ધા પ્રગટ થવા પહેલા શ્રદ્ધાના વિષયને
સ્થાપી દે ને, શ્રદ્ધા આવી સમજો.
00:37:35.080 --> 00:37:40.136
શ્રદ્ધા આવી સમજો. આટા મારે છે
થોડી વારમાં શ્રદ્ધા પ્રગટ થાય છે.
00:37:40.160 --> 00:37:46.176
શ્રદ્ધાનો વિષય જેને આવ્યો હાથમાં
એને સમ્યગ્દર્શન થયા વિના રહેતું નથી.
00:37:46.200 --> 00:37:48.936
એના વિષયની ભૂલ છે એટલે
સમ્યગ્દર્શન પ્રગટ ન થાય.
00:37:48.960 --> 00:37:55.936
ધ્યેયની ભૂલ છે માટે ધ્યાન પ્રગટ થતું (નથી).
ધ્યેયની ભૂલ છે માટે ધર્મધ્યાન પ્રગટ થતું નથી.
00:37:55.960 --> 00:38:00.696
જેને ધ્યેય લક્ષમાં આવી ગયું યથાર્થપણે,
સર્વજ્ઞ ભગવાને કહ્યું,
00:38:00.720 --> 00:38:07.776
વીતરાગ દેવાધિદેવે કહ્યું, સંતોએ
અનુભવીને કહ્યું કે આ ધર્મધ્યાનનો
અને આ શુક્લધ્યાનનો વિષય છે
00:38:07.800 --> 00:38:14.136
એને વિષય હાથમાં આવતાં થોડા કાળમાં
'ચિરમ અચિરમ' આહાહા!
00:38:14.160 --> 00:38:20.016
વધારેમાં વધારે છ મહિનામાં સમ્યગ્દર્શન થાય.
વધારેમાં વધારે, જો હાથમાં જીવ તત્વ આવે તો.
00:38:20.040 --> 00:38:25.576
પણ જીવની અન્યથા પ્રતીતિ હોય તો
લાખ અને કરોડ ઉપાય કરે,
00:38:25.600 --> 00:38:30.776
સમ્યગ્દર્શન ને અનુભવ ન થાય.
ધ્યેયની ભૂલે ધ્યાનની ભૂલ છે.
00:38:30.800 --> 00:38:35.696
ધ્યાન તો બધા કરવા બેસે છે. પણ ધ્યેય શું
એની કાંઈ ખબર હોતી નથી. આહાહા!
00:38:35.720 --> 00:38:39.096
ધ્યેય કોને કહેવાય? આત્માનું સ્વરૂપ શું?
કે રાગને કરે તે આત્મા,
00:38:39.120 --> 00:38:44.136
કર્મને બાંધે તે આત્મા, કર્મના બંધવાળો આત્મા,
દેહના સંયોગવાળો આત્મા, આહાહા!
00:38:44.160 --> 00:38:50.376
પરને જાણે તે આત્મા, રાગને કરે તે આત્મા,
દુઃખને ભોગવે તે (આત્મા).
એ આત્માનું સ્વરૂપ જ નથી.
00:38:50.400 --> 00:38:56.096
આત્માએ અનાદિઅનંત આજ સુધી દુઃખને
ભોગવ્યું નથી. તે આત્મ તત્વ છે.
00:38:56.120 --> 00:39:00.416
અકારક અને અવેદક છે.
સામાન્ય તત્ત્વ દુઃખને ભોગવે નહીં.
00:39:00.440 --> 00:39:10.016
અને ભોગવે તે બીજો, જાણે તે જુદો. આહાહા!
જીવતત્ત્વની ભૂલે ભૂલ રહી ગઈ છે. આહાહા!
00:39:10.040 --> 00:39:16.336
પ્રથમમાં પ્રથમ તું જીવને જાણ. આવે છે ને?
રાતના આવ્યું હતું ને? આહાહા!
00:39:16.360 --> 00:39:26.696
એ જીવરાજાને જાણ તું પહેલા. નવતત્ત્વને જાણતા
પંડિત થાય અને જીવને જાણતા જ્ઞાની થાય.
00:39:26.720 --> 00:39:34.736
આહાહા! પણ એની બુદ્ધિ બહારમાં રોકાણી છે.
આને જાણું છું, આને જાણું છું,
00:39:34.760 --> 00:39:41.656
આને જાણું છું, આને જાણું છું.
ખંડ ખંડ ભાવેન્દ્રીય પ્રગટ થાય છે
અને આત્માનું અહિત થાય છે.
00:39:41.680 --> 00:39:45.736
અતીન્દ્રિયજ્ઞાનનો ઘાત કરે છે. જેમ
વિતરાગભાવનો ઘાત રાગથી થાય
00:39:45.760 --> 00:39:52.296
એમ ભાવેન્દ્રીય અતીન્દ્રિયજ્ઞાનને પ્રગટ
થવા દેતી નથી. એમાં અહમપણું કર્યું છે,
00:39:52.320 --> 00:39:56.856
ઉઘાડમાં અહમપણું. આહાહા! થોડાક શ્લોક
આવડી ગયા, થોડુંક સંસ્કૃત આવડી ગયું,
00:39:56.880 --> 00:40:07.776
થોડીક ગાથા મોઢે, તત્ત્વનો વાચાળ થઈ ગયો.
આહાહા! એમાં કામ થાશે નહીં, આહાહા!
00:40:07.800 --> 00:40:11.056
'પ્રતીતિમાં આવતાં’, શ્રદ્ધામાં આવતાં,
00:40:11.080 --> 00:40:18.176
વિશ્વાસમાં આવતાં 'અખંડ’, ઓલા ખંડ જ્ઞાન
હતી ને. ઈન્દ્રિય-જ્ઞાનને ખંડજ્ઞાન કહ્યું હતું
00:40:18.200 --> 00:40:23.656
એની સામે અખંડ. ખંડજ્ઞાન એની સામે
અખંડ, ભેદની સામે અભેદ.
00:40:23.680 --> 00:40:30.816
'અખંડ એક’, ઓલી પાંચ ઇન્દ્રિય હતી
એની સામે એક આત્મા, આત્મા એક છે.
00:40:30.840 --> 00:40:38.616
ઇન્દ્રિયો પાંચ છે અને આત્મા (એક), આહાહા!
અરે! શુદ્ધાત્માને ઇન્દ્રિયજ્ઞાન અડતું નથી.
00:40:38.640 --> 00:40:46.336
રાગ તો અડતો નથી પણ ઇન્દ્રિયજ્ઞાન પણ,
ભગવાન-આત્માને સ્પર્શ કરતું નથી.
00:40:46.360 --> 00:40:52.256
આહાહા! બહાર લોટે છે એ ઇન્દ્રિયજ્ઞાન.
અંદરમાં પ્રવેશ થતો નથી.
00:40:52.280 --> 00:40:59.376
શુદ્ધાત્મામાં પ્રવેશ નથી. આહાહા!
બહારમાં છે. બહારમાં તો બધું છે.
00:40:59.400 --> 00:41:02.216
છ દ્રવ્ય છે, લોકાલોક છે,
કોણ ના પાડે છે? છે.
00:41:02.240 --> 00:41:10.136
પણ એની અસ્તિ પણ મારામાં (નાસ્તિ).
ભાવેન્દ્રીયની અસ્તિ પણ મારામાં (નાસ્તિ).
00:41:10.160 --> 00:41:13.976
એવી મારી અસ્તિ. એનો અનુભવ
થાય તો મસ્તી થાય.
00:41:14.000 --> 00:41:24.616
'અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે'
એટલે એના અવલંબન વડે
00:41:24.640 --> 00:41:31.376
જે એક અખંડ શુદ્ધાત્મા અંદર બિરાજમાન છે,
ભાવેન્દ્રીયથી ભિન્ન, ઉઘાડથી ભિન્ન,
00:41:31.400 --> 00:41:36.496
વર્તમાન જે ઉઘાડ છે ને આંખનો, કાનનો
એનાથી આત્મા જુદો છે. આહાહા!
00:41:36.520 --> 00:41:42.576
એ ઉઘાડથી, ભાવેન્દ્રીયથી
આત્મા અનુભવમાં ન આવે.
00:41:42.600 --> 00:41:48.456
એનાથી ભિન્ન પોતાનો જે અખંડ ચૈતન્યપ્રકાશ
જે પૂંજ એનું અવલંબન લેતાં
00:41:48.480 --> 00:41:53.576
એક નવું જાત્યાંતરજ્ઞાન પ્રગટ થાય,
અતીન્દ્રિયજ્ઞાન. જાતિ જુદી,
00:41:53.600 --> 00:42:01.176
ઈન્દ્રિયજ્ઞાનથી જાતિ જુદી છે. ઇન્દ્રિયજ્ઞાન
કર્મચેતના છે. નવું જ્ઞાન પ્રગટ થાય
00:42:01.200 --> 00:42:07.936
તેમાં આત્માનો અનુભવ થાય તેને
જ્ઞાનચેતના કહેવામાં આવે છે. આહાહા!
00:42:07.960 --> 00:42:13.456
'અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે
સર્વથા પોતાથી જુદી જાણી’.
00:42:13.480 --> 00:42:20.856
આ ઇન્દ્રિયજ્ઞાન સર્વથા ભિન્ન? સર્વથા કહો
તો એકાંત થઈ જાશે. આહાહા!
00:42:20.880 --> 00:42:26.936
એમ અજ્ઞાની રાડો પાડે છે.
એ તો પાડે અનંતકાળથી. આહાહા!
00:42:26.960 --> 00:42:31.256
આ તકરાર તો આજની નથી
આ તકરાર તો ચાલવાની છે.
00:42:31.280 --> 00:42:37.016
કેમકે જ્ઞાની અને અજ્ઞાની બે તો
રહેવાના છે. હેં? બે તો રહે જ.
00:42:37.040 --> 00:42:42.336
તો એક કાંઇક કહે ને બીજો કાંઇક કહે.
આહાહા! એ બે ને તો વિરુદ્ધ છે ને?
00:42:42.360 --> 00:42:48.216
બેનો એક મત ન હોય, બેનાં મત જુદા છે.
આહાહા! તો વિરોધ કરે તો ભલે કરો.
00:42:48.240 --> 00:42:53.936
સર્વથા ભિન્ન છે. સર્વથા અભિન્ન માની છે.
ઈન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માન્યું છે
00:42:53.960 --> 00:43:03.496
અને આત્માથી અનન્ય માન્યું છે.
આત્માથી ઇન્દ્રિયજ્ઞાન અન્ય છે, એને
બદલે અનન્ય માન્યું છે, સર્વથા, હોં!
00:43:03.520 --> 00:43:07.435
કેમકે અજ્ઞાની પાસે કથંચિત ન હોય.
00:43:07.459 --> 00:43:13.216
શું કહ્યું?
અજ્ઞાનીને સ્યાદ્વાદનો જન્મ થયો નથી.
00:43:13.240 --> 00:43:16.056
અનુભવજ્ઞાનમાં સ્યાદ્વાદનો જન્મ થાય.
00:43:16.080 --> 00:43:21.896
ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે તે
સર્વથા અભિન્ન માની છે ને,
00:43:21.920 --> 00:43:23.816
તો હું કહું છું સર્વથા ભિન્ન.
00:43:23.840 --> 00:43:27.816
કહે સાહેબ! સર્વથા ભિન્ન કહેશો
તો પછી સ્યાદ્વાદનું શું થશે?
00:43:27.840 --> 00:43:34.936
કે સ્યાદ્વાદનો જન્મ થઈ જાશે. હેં? સર્વથા
ભિન્નમાં સ્યાદ્વાદનો જન્મ? હા.
00:43:34.960 --> 00:43:39.216
સ્યાદ્વાદ આવશે કે નહીં? કે હા,
હમણાં આવશે. જો તું,
00:43:39.240 --> 00:43:46.896
હું બેઠો છું. સર્વથા ભિન્ન પાડીને તું
અંદરમાં જો, અનુભવ કર, પછી અતીન્દ્રિયજ્ઞાનથી
00:43:46.920 --> 00:43:52.856
આત્મા સર્વથા ભિન્ન નહીં કથંચિત ભિન્ન
અને અભિન્ન એવો સ્યાદ્વાદનો જન્મ થશે.
00:43:52.880 --> 00:43:57.656
અને ઇન્દ્રિયજ્ઞાન તો સર્વથા ભિન્ન લાગે છે.
એમાં કાંઈ કથંચિત લાગુ પડતું નથી.
00:43:57.680 --> 00:44:00.376
રાગથી કથંચિત ભિન્ન-અભિન્ન ન હોય.
00:44:00.400 --> 00:44:06.816
વીતરાગ ભાવથી કથંચિત ભિન્ન ને કથંચિત અભિન્ન
પણ ક્યારે? કે સર્વથા ભિન્ન પાડે ત્યારે.
00:44:06.840 --> 00:44:11.696
સર્વથા ભિન્નમાં દ્રષ્ટિ નિર્મળ થાય છે
એની સાથે જ્ઞાન પ્રગટ થાય છે
00:44:11.720 --> 00:44:16.216
તે કથંચિતને જાણી લ્યે છે. કથંચિત
ભિન્ન-અભિન્ન જાણે છે જ્ઞાનને. આહાહા!
00:44:16.240 --> 00:44:21.456
શ્રદ્ધા કથંચિતને સ્વીકારતી નથી.
શ્રદ્ધા કથંચિતને સ્વીકારતી નથી
00:44:21.480 --> 00:44:25.656
અને આત્મજ્ઞાન કથંચિતને
જાણ્યા વિના રહેતું નથી.
00:44:25.680 --> 00:44:35.616
એટલે દ્રષ્ટિનો પણ દોષ નહીં ને જ્ઞાનનો
પણ દોષ નહીં. નિર્દોષ કથન છે.
00:44:35.640 --> 00:44:41.536
સર્વથા ભિન્ન ચમત્કારી શબ્દ છે. આ વાંધો
બસ, હે સાહેબ, તમે સર્વથા ન કહો.
00:44:41.560 --> 00:44:44.216
નહીંતર એકાંત થઈ જશે,
સ્વચ્છંદી થઈ જાશે લોકો.
00:44:44.240 --> 00:44:48.656
મુમુક્ષુ: મિથ્યાત્વ ભાગી જશે.
પૂ. લાલચંદભાઈ: હેં? મિથ્યાત્વ ભાગી જશે. ભલે લાભ થશે.
00:44:48.680 --> 00:44:56.176
આ કાંઈ સોનગઢના સંતે શબ્દ નથી લખ્યો, શબ્દ.
આ તો ૨૦૦૦ વર્ષ પહેલા મુનિરાજનું કથન છે.
00:44:56.200 --> 00:45:01.096
સર્વથા શબ્દ એ સંસ્કૃતમાં છે. છે કે નહીં
સંસ્કૃતમાં? જોઈ લ્યો ને. આહાહા!
00:45:01.120 --> 00:45:09.016
આ પંડિત બેઠા, સંસ્કૃતમાં છે કે નહીં સર્વથા,
ભૈયા! છે, છે. લ્યો! છે સર્વથા શબ્દ.
00:45:09.040 --> 00:45:16.896
અરે પ્રભુ! ભાઈ! જ્યાં સુધી
સર્વથા ભિન્નનું શ્રદ્ધાન નહીં થાય
00:45:16.920 --> 00:45:22.816
ત્યાં સુધી શ્રદ્ધાન ઉદય નહીં થાય. શ્રદ્ધાન
ઉદય થતાં જ્ઞાનમાં આત્માનો અનુભવ થાય
00:45:22.840 --> 00:45:28.696
એ જ્ઞાનમાં બે પડખાં જેમ છે તેમ કથંચિત ભિન્ન
અભિન્નનું એને જ્ઞાન થયા વિના રહેતું નથી.
00:45:28.720 --> 00:45:35.916
સર્વથા ભિન્નનું ફળ કથંચિત છે.
સર્વથા ભિન્ન એનું ફળ કથંચિત છે.
00:45:35.940 --> 00:45:40.256
આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે,
દ્રષ્ટિમાં પણ સ્યાદ્વાદનો અભાવ છે,
00:45:40.280 --> 00:45:46.256
દ્રષ્ટિના વિષયમાં પણ સ્યાદ્વાદનો અભાવ છે
અને આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદનો સદભાવ છે.
00:45:46.280 --> 00:45:55.696
આહાહા! અનેકાંત! અનેકાંત! સ્યાદ્વાદ! ભઈ!
સ્યાદ્વાદ પહેલા સ્યાદ્વાદ આત્મામાં નથી
00:45:55.720 --> 00:46:00.376
એવા આત્માનું લક્ષ કર તો
તને આત્મજ્ઞાન પ્રગટ થશે
00:46:00.400 --> 00:46:08.056
એ આત્મજ્ઞાન પ્રગટ થયેલું નિર્મળ પર્યાયથી
આત્મા કથંચિત ભિન્ન ને અભિન્ન
એમ જ્ઞાન જાણશે.
00:46:08.080 --> 00:46:13.256
શ્રદ્ધા સર્વથા ભિન્ન જાણશે અને જ્ઞાન
કથંચિત ભિન્ન-અભિન્ન જાણી લેશે.
00:46:13.280 --> 00:46:20.016
શ્રદ્ધા તો એ વખતે, જ્ઞાન કહે છે કે, જ્ઞાન
શ્રદ્ધાને (કહે છે) કે કથંચિતમાં આવને તું.
00:46:20.040 --> 00:46:25.376
આહાહા! જો મારું નામ સમ્યગ્જ્ઞાન છે અને
સમ્યગ્જ્ઞાન બોલે છે કથંચિત ભિન્ન-અભિન્ન,
00:46:25.400 --> 00:46:29.416
તો તું પણ ભિન્ન-અભિન્ન કથંચિત લે ને?
તને શું વાંધો?
00:46:29.440 --> 00:46:34.976
હું પણ સમ્યગ્જ્ઞાન અને તું પણ સમ્યગ્જ્ઞાન.
કે જો હું કથંચિત અભિન્ન કહું તો હું મરી જઈશ.
00:46:35.000 --> 00:46:39.696
અને મારું મોત થશે તો તારું પણ મોત (થશે).
તો સમ્યગ્જ્ઞાન તારું નહીં રહે.
00:46:39.720 --> 00:46:44.656
માટે તું તારા સ્થાનમાં ને હું મારા સ્થાનમાં.
રહેવા દયો બેય બેયના સ્થાનમાં.
00:46:44.680 --> 00:46:53.656
બેયનો વિષય જેમ છે તેમ, આપણે સંપીને સાથે
રહેવું છે. અંદર તકરાર કરવી નથી. આહાહા!
00:46:53.680 --> 00:46:58.416
અંદરની રમત, આહાહા! જ્ઞાનીઓની
રમત તો જ્ઞાનીઓ જાણે છે.
00:46:58.440 --> 00:47:03.576
પણ આ સર્વથા લખ્યું અંદર.
આ ખટકે. સર્વથા નહીં, બસ.
00:47:03.600 --> 00:47:07.856
અરે! ઈન્દ્રિયજ્ઞાનને સર્વથા ભિન્ન
કહ્યું તો તારા રાગની વાત તો
00:47:07.880 --> 00:47:15.096
એ તો જડ અને અચેતન પ્રસિદ્ધ છે.
આંધળું છે. આહાહા! રાગ તો આંધળો છે.
00:47:15.120 --> 00:47:18.096
જડ-અચેતન, એ તો સર્વથા ભિન્ન છે.
00:47:18.120 --> 00:47:25.776
અહીંયા તો કહે રાગને જાણનારું જે જ્ઞાન
ઊભું થાય, દુઃખને જાણનારું જ્ઞાન, આહાહા!
00:47:25.800 --> 00:47:29.776
જે જ્ઞાનમાં દુઃખ જણાય એ જ્ઞાન
આત્માથી ભિન્ન છે સર્વથા.
00:47:29.800 --> 00:47:35.056
જે જ્ઞાનમાં આત્મા જણાય એ કથંચિત
ભિન્ન-અભિન્નમાં લે. આહાહા!
00:47:35.080 --> 00:47:44.456
આ સર્વથામાં મોટો વાંધો આવે છે, આહાહા!
અજ્ઞાનીને. અને જે નિકટ ભવિ હોય
00:47:44.480 --> 00:47:49.776
એને અમૃત જેવુ લાગે છે. નિકટ ભવિ
હોય એને અમૃત જેવુ લાગે છે.
00:47:49.800 --> 00:47:56.336
'સર્વથા પોતાથી જુદી જાણી’. આહાહા!
00:47:56.360 --> 00:48:00.536
ચૈતન્યશક્તિ અતીન્દ્રિયજ્ઞાનમય
ભગવાનઆત્મા જે જ્ઞાયક છે
00:48:00.560 --> 00:48:03.936
એનું અવલંબન લેતા
અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે,
00:48:03.960 --> 00:48:08.456
એ અતીન્દ્રિયજ્ઞાને જ્ઞાયકને અને
ઇન્દ્રિયજ્ઞાનને ભિન્ન પાડી દીધા.
00:48:08.480 --> 00:48:11.536
પ્રજ્ઞાછીણી વડે ભેદજ્ઞાન થઈ ગયું.
00:48:11.560 --> 00:48:15.536
અતીન્દ્રિયજ્ઞાને જ્ઞાયકને
પ્રસિદ્ધ કર્યો કે આ હું છું,
00:48:15.560 --> 00:48:18.496
ત્યાં ઇન્દ્રિયજ્ઞાન એ મારું નહીં.
મમતા છૂટી ગઈ.
00:48:18.520 --> 00:48:22.256
ઇન્દ્રિયજ્ઞાન રહી ગઈ અને
મમતા છૂટી જાય છે.
00:48:22.280 --> 00:48:27.096
ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ નહીં થાય ઘડીકમાં.
એ તો કેવળજ્ઞાન થાય ત્યારે થાય.
00:48:27.120 --> 00:48:30.416
પણ મારાપણાની બુદ્ધિ
છૂટી જાય છે એમાંથી. બસ.
00:48:30.440 --> 00:48:35.616
'એને પોતાથી જુદી જાણી. એ
ભાવેન્દ્રીયોનું જીતવું થયું’.
00:48:35.640 --> 00:48:44.336
બે બોલ થયા હવે ત્રીજો બોલ.
ભાવેન્દ્રીયનો વિષય 'ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા
સંબંધની નિકટતાને લીધે’, આહાહા!
00:48:44.360 --> 00:48:49.736
ગ્રાહ્ય એટલે જ્ઞેયો પરપદાર્થ.
ગ્રાહક એટલે ઇન્દ્રિયજ્ઞાન.
00:48:49.760 --> 00:48:55.536
ઈન્દ્રિયજ્ઞાનને ગ્રાહક જાણનાર.
ઇન્દ્રિયજ્ઞાન જાણનાર અને જ્ઞેયો જણાય એમાં.
00:48:55.560 --> 00:49:02.896
'ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા સંબંધની
નિકટતાને લીધે’, જ્ઞેય અને ઇન્દ્રિયજ્ઞાન,
00:49:02.920 --> 00:49:07.976
ઇન્દ્રિયજ્ઞાનનો જે વિષય, ઇન્દ્રિયજ્ઞાનનો
વિષય ને જ્ઞેય એની બેયની નિકટતા છે.
00:49:08.000 --> 00:49:14.296
આત્માથી તો ભિન્ન છે. આત્માની સાથે નિકટતા
નથી, જ્ઞેયની અને ભાવેન્દ્રીયની કોઇની,
00:49:14.320 --> 00:49:19.816
પણ ઇન્દ્રિયજ્ઞાન એનો જે વિષય
એની નિકટતાને લીધે
00:49:19.840 --> 00:49:24.216
'જેઓ પોતાના સંવેદન (જ્ઞાન) સાથે પરસ્પર
એક જેવા થઈ ગયેલા દેખાય છે’,
00:49:24.240 --> 00:49:28.016
ઇંદ્રિયજ્ઞાનમાં જ્યાં આમ રસ ચાખ્યો,
00:49:28.040 --> 00:49:34.216
ત્યાં રસ અને ભાવેન્દ્રીય જાણે એકાકાર એક
વસ્તુ છે એમ એને ભાસે છે. ભ્રાંતિ થઈ જાય છે.
00:49:34.240 --> 00:49:39.696
અતિ 'નિકટતાને લીધે' જાણીને
'જેઓ પોતાના સંવેદન'
00:49:39.720 --> 00:49:44.536
એટલે અનુભવ સાથે અનુભવ
એટલે જ્ઞાન જાણવાનું ભાવેન્દ્રીય.
00:49:44.560 --> 00:49:49.416
વેદન આનંદ નહીં.
'પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે’.
00:49:49.440 --> 00:49:54.696
રસ-ઇન્દ્રિય રસ-રસેન્દ્રિય એ બેય
એક જેવુ લાગે છે. આહાહા!
00:49:54.720 --> 00:49:59.056
મને, આ ખાટો રસ મેં જાણ્યો.
મને ખાટો લાગે છે, મને ખાટો લાગે છે,
00:49:59.080 --> 00:50:06.176
મને તીખો રસ લાગે છે. મને એટલે કોણ?
ભાવેન્દ્રીયમાં મેંપણાની બુદ્ધિ કરી. આહાહા!
00:50:06.200 --> 00:50:11.056
'એક જેવા થઈ ગયેલા દેખાય છે
એવા, ભાવેન્દ્રીયો વડે’,
00:50:11.080 --> 00:50:15.136
જુઓ! ખુલાસો કરે છે.
'ભાવેન્દ્રીયો વડે ગ્રહવામાં આવતા’,
00:50:15.160 --> 00:50:22.936
અરે! ભાવેન્દ્રીય પરને જાણે છે, હોં!
એ અતીન્દ્રિયજ્ઞાન પરને જાણતું નથી
પ્રભુ! કઠીન વાત છે શું કરીએ?
00:50:22.960 --> 00:50:29.536
શાસ્ત્રમાં છે બધું, દસ ગાથા છે આખી.
કુંદકુંદઆચાર્ય ભગવાન કહે છે,
00:50:29.560 --> 00:50:37.856
કે ભાવેન્દ્રીય પરને ગ્રહણ કરે છે. આહાહા!
આત્મા પરને શબ્દને ગ્રહણ કરતો નથી.
00:50:37.880 --> 00:50:46.336
દસ ગાથા છે દસ. આહાહા!
શું કહ્યું આ? ભાવેન્દ્રીય છે,
00:50:46.360 --> 00:50:50.416
શ્રોતઇન્દ્રિય શબ્દને જાણે છે,
આત્મા શબ્દને જાણતો નથી.
00:50:50.440 --> 00:50:57.816
રસેન્દ્રિય ખાટા મીઠાને જાણે છે,
આત્મા ખાટા-મીઠા પદાર્થને જાણતો નથી.
00:50:57.840 --> 00:51:05.536
તો સ્વ-પરપ્રકાશકનું શું થશે?
કે સ્વ-પરપ્રકાશક જે અજ્ઞાન છે એનો અસ્ત થશે
00:51:05.560 --> 00:51:11.096
અને સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટ થઈ જશે તને.
નુકસાન કાંઈ થવાનું નથી.
00:51:11.120 --> 00:51:18.696
પછી સ્વ-પરપ્રકાશક? તો સ્વ-પરપ્રકાશકમાં
શું છે? કે આ એ સ્વ ને આ બધુ પર, એમ નથી.
00:51:18.720 --> 00:51:25.296
સ્વ-પરપ્રકાશક એક નિશ્ચય પ્રગટ થાય છે. જ્ઞાન
તે સ્વ અને અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો તે પર.
00:51:25.320 --> 00:51:31.496
એ સ્વ-પરપ્રકાશક નિશ્ચય પ્રગટ થાય એને
સ્વ-પરપ્રકાશકનો વ્યવહાર લાગુ પડે.
00:51:31.520 --> 00:51:37.816
વાત ઘણી ઝીણી છે. (એક) ભાઈને જાણવાની
જિજ્ઞાસા બહુ થઈ ગઈ કે આ શું છે?
00:51:37.840 --> 00:51:46.416
આહાહા! ક્યારેક વડનગર આવજો.
આપણે આ વિષય, પૂછજો મને જરા,
00:51:46.440 --> 00:51:49.456
આ વિષય લઈ લેશું.
વિષય સમજવા જેવો છે.
00:51:49.480 --> 00:51:55.816
સ્વપ્રકાશક, નિશ્ચય સ્વ-પરપ્રકાશક અને
વ્યવહાર સ્વ-પરપ્રકાશક એ ત્રણ જ્ઞાનીને છે.
00:51:55.840 --> 00:51:59.096
અને એક ચોથું સ્વ-પરપ્રકાશક
અજ્ઞાની પાસે (પણ ) છે.
00:51:59.120 --> 00:52:03.376
ચોથું સ્વ-પરપ્રકાશક અજ્ઞાની પાસે પણ છે.
00:52:03.400 --> 00:52:08.536
પણ અત્યારે આ વિષય આપણે ચાલે છે,
ડેપોઝિટ રાખવું. સમજવા જેવુ છે.
00:52:08.560 --> 00:52:18.776
'પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા,
ભાવેન્દ્રીયો વડે ગ્રહવામાં આવતા’, જુઓ!
00:52:18.800 --> 00:52:25.176
ગ્રાહ્ય-ગ્રાહકનો ખુલાસો કર્યો.
ભાવેન્દ્રીય છે તે જાણનાર છે અને
ઓલા દ્રવ્યો જણાય છે બધા.
00:52:25.201 --> 00:52:29.496
આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત
સ્પર્શાદિ પદાર્થો, આહાહા!
00:52:29.520 --> 00:52:34.736
ઇન્દ્રિય-જ્ઞાન પરને જાણે છે પ્રભુ! હોં!
આહાહા! શબ્દને શ્રોતઇન્દ્રિય જાણે છે,
00:52:34.760 --> 00:52:42.176
ચક્ષુઇન્દ્રિય રૂપને જાણે છે,
ઘ્રાણઇન્દ્રિય દુર્ગંધ ને સુગંધને
જાણે છે, આત્મા નહીં. આહાહા!
00:52:42.200 --> 00:52:48.896
આત્મા તો આત્માને જાણે છે. આત્મા તો આત્માને
જાણે છે અને ભાવેન્દ્રીય પરને જાણે છે.
00:52:48.920 --> 00:52:55.456
બસ પૂરી થઈ ગઈ વાત. આ બધી ગાથાઓમાં છે,
દસ ગાથા છે એની સમયસારમાં.
00:52:55.480 --> 00:53:08.896
શબ્દો છે ચોખ્ખા. કઈ ગાથા છે,
૩૭૩ થી ૩૮૨ સુધી. લાવોને સમયસાર, લાવોને.
00:53:08.920 --> 00:53:13.016
મુમુક્ષુ: એ સમયસાર જ છે
પૂ. લાલચંદભાઈ: હા, આ સમયસાર જ છે. હા, એ બરાબર.
00:53:13.040 --> 00:53:21.016
૩૭૩ થી ૩૮૨. આહાહા!
આ સમયસાર પૂરું થવા આવ્યુંને
00:53:21.040 --> 00:53:28.496
ત્યારે આચાર્ય ભગવાને કહ્યું લાવ જે હોય તે
હું કહી દઉં. સમજનારા કોઈક તો વિરલા નીકળશે.
00:53:28.520 --> 00:53:36.576
ભલે ઝાઝા ન નીકળે તો કાંઈ નહીં, થોડા, પણ
એનું તો કામ થશે. સત્ય વાત કહી દઉં. આહાહા!
00:53:36.600 --> 00:54:06.616
મુમુક્ષુ: સંખ્યાની શું જરૂર?
પૂ. લાલચંદભાઈ: હેં, સંખ્યાની શું જરૂર? હં.. આવી ગયું.
આહાહા! જુઓ! દસ ગાથા છે.
00:54:06.640 --> 00:54:19.576
રે! પુદગલો બહુવિધ
નિંદા-સ્તુતિવચનરૂપ પરિણમે,
00:54:19.600 --> 00:54:24.256
તેને સુણી, 'મુજને કહ્યું' ગણી,
રોષ તોષ જીવો કરે. ૩૭૩
00:54:24.280 --> 00:54:29.136
પુદગલદરવ શબ્દત્વપરિણત,
તેહનો ગુણ અન્ય છે,
00:54:29.160 --> 00:54:35.256
તો નવ કહ્યું કંઈપણ તને, હે અબુધ!
રોષ તું કયમ કરે? ૩૭૪
00:54:35.280 --> 00:54:43.496
શુભ કે અશુભ જે શબ્દ,
એ શબ્દને કોણ જાણે છે?
આત્મા જાણે છે કે ઇન્દ્રિયજ્ઞાન જાણે છે?
00:54:43.520 --> 00:54:52.536
આહાહા! મૂળ વાત છે, મૂળ વાત.
હું શબ્દને સાંભળું છું, દ્રષ્ટિ વિપરીત છે.
00:54:52.560 --> 00:54:58.376
હું શબ્દને જાણતો પણ નથી,
હું તો જાણનારને જાણું છું.
00:54:58.400 --> 00:55:03.896
એમ કરીને અંદર વહ્યો જા ને એકવાર,
થોડીક વાર તો જા. એરકંડિશન છે અંદર.
00:55:03.920 --> 00:55:13.296
શુભ કે અશુભ જે શબ્દ
તે 'તું સુણ મને' ન તને કહે,
00:55:13.320 --> 00:55:17.016
ને જીવ પણ ગ્રહવા ન
જાયે કર્ણગોચર શબ્દને; ૩૭૫.
00:55:17.040 --> 00:55:21.576
જીવ એને જાણવા જતો નથી. હવે એ
ગાથાનો અર્થ કરીએ આપણે, અર્થ.
00:55:21.600 --> 00:55:30.056
ત્રીજી ગાથા. શુભ કે અશુભ શબ્દ તને એમ
નથી કહેતો કે 'તું મને સાંભળ',
00:55:30.080 --> 00:55:35.136
આ શબ્દ જે નીકળે છે ને તે
આપણને એમ કહેતો નથી કે,
00:55:35.160 --> 00:55:38.736
શબ્દ એમ કહેતો નથી કે
તું મને સાંભળ, એક વાત.
00:55:38.760 --> 00:55:43.376
શબ્દ કહેતો નથી કે તું મને
સાંભળ, એક વાત, ત્યાંથી.
00:55:43.400 --> 00:55:52.336
હવે બીજી અહીંથી વાત કરે છે. અને આત્મા પણ,
આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને
00:55:52.360 --> 00:55:59.936
શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને
જાણવા જતો નથી. આહાહા!
00:55:59.960 --> 00:56:06.776
એક વાર તો હું જાણતો નથી
એ શબ્દને લે તો ખરો.
તો ઇન્દ્રિય-જ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જશે
00:56:06.800 --> 00:56:11.616
અને નવું અતીન્દ્રિયજ્ઞાન આત્મા
જાણનાર જણાય છે, જાણનાર જણાય છે
00:56:11.640 --> 00:56:13.492
ખરેખર પર જણાતું નથી.
00:56:13.516 --> 00:56:19.096
પરને હું સાંભળતો નથી,
પરને હું જાણતો નથી, પરને હું સૂંઘતો
નથી, પરને હું સ્પર્શ કરતો નથી.
00:56:19.120 --> 00:56:23.576
જાણનાર જણાય છે ત્યારે ઇન્દ્રિયજ્ઞાન
ક્ષણમાત્ર, થોડો ટાઇમ રોકાય જશે
00:56:23.600 --> 00:56:27.856
અને નવું જ્ઞાન પ્રગટ થશે
એમાં આત્માનો અનુભવ થશે
00:56:27.880 --> 00:56:33.456
પછી સવિકલ્પ દશા આવશે. ત્યારે શબ્દને
ને શબ્દને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન
00:56:33.480 --> 00:56:38.496
એ બેયને જ્ઞાનથી ભિન્ન જાણશે.
એ જ્ઞાનમાં ભિન્નપણે જણાયા કરશે.
00:56:38.520 --> 00:56:46.496
અભિન્નપણે હવે નહીં જણાય. એકત્વ નહીં થાય,
વિભક્તરૂપ પરિણમન ચાલુ થઈ જશે. આહાહા!
00:56:46.520 --> 00:56:54.616
શુભ કે અશુભ શબ્દ તને એમ
નથી કહેતો કે 'તું મને સાંભળ’,
00:56:54.640 --> 00:57:00.136
અને આત્મા અહીંથી છૂટીને
ત્યાં સાંભળવા જતો નથી.
00:57:00.160 --> 00:57:05.376
ક્યાં નવરો છે કે શબ્દ સાંભળવા જાય? પોતે
પોતાને જાણવામાં રોકાય કે એને જાણવા જાય?
00:57:05.400 --> 00:57:09.616
જો અહીંથી છૂટીને ત્યાં જાણવા
ગયો તો લક્ષ ફરી ગયું. આહાહા!
00:57:09.640 --> 00:57:16.816
આત્મા લક્ષમાં નહીં આવે, આત્મા હાથમાં
નહીં આવે. એવી આ દસ ગાથા છે,
00:57:16.840 --> 00:57:22.616
ઊંચામાં ઊંચી. બધુ શાસ્ત્રમાં (છે)
-સમયસાર તો સમયસાર છે.
00:57:22.640 --> 00:57:26.656
‘ન ભૂતો ન ભવિષ્યતિ' એવી ટીકા છે,
ગુરુદેવ ફરમાવતા હતા.
00:57:26.680 --> 00:57:33.816
પણ પક્ષ પડી ગયો છે,
એક કર્તાબુદ્ધિ ને એક પરની જ્ઞાતાબુદ્ધિ.
00:57:33.840 --> 00:57:37.436
પરની જ્ઞાતાબુદ્ધિ પડી છે ને એટલે
ઇન્દ્રિયજ્ઞાન પરને જાણવા જાય છે.
00:57:37.460 --> 00:57:41.376
ઇન્દ્રિયજ્ઞાન જ ઉત્પન્ન થાય. કેમકે હું પરને
જાણનારો છું, પરને જાણનારો છું,
00:57:41.400 --> 00:57:45.816
પરને જાણનારો છું, આહાહા! જાણનાર જણાય છે
જાણનાર જણાય છે એ બસ ભૂલાય ગયું,
00:57:45.840 --> 00:57:48.616
હું જ્ઞાતા છું એ ભૂલાય ગયું
ને કર્તા છું એમ આવી ગયું.
00:57:48.640 --> 00:57:53.456
કર્તાના પક્ષમાં પડ્યો છે. કોઈ કર્તાનાં
પક્ષમાં ને કોઈ જ્ઞાતાના પક્ષમાં પડેલા જીવો
00:57:53.480 --> 00:58:03.256
આત્માની ઉપલબ્ધિ કરી શકતા નથી.
આહાહા! એમ છે, બાલચંદભાઈ!
00:58:03.280 --> 00:58:08.976
'તેમને, પોતાની ચૈતન્યશક્તિનું સ્વયમેવ
અનુભવમાં આવતું જે અસંગપણું’, જુઓ!
00:58:09.000 --> 00:58:12.976
પરને જે જાણે છે તેમાં
ઇન્દ્રિયજ્ઞાન પરનો સંગ કરે છે.
00:58:13.000 --> 00:58:19.656
એ સંગ કેમ છૂટે, પરનો સંગ કેમ છૂટે,
વ્યભિચાર કેમ છૂટે?
00:58:19.680 --> 00:58:26.016
પરના સંગવાળા પરિણામને
પરમાત્મા વ્યભિચાર કહે છે. આહાહા!
00:58:26.040 --> 00:58:31.376
આકરા શબ્દો છે, પણ કરુણાના છે. કરુણા
આવી ગઈ છે એને કરુણા આવી ગઈ છે.
00:58:31.400 --> 00:58:35.536
અરે! પરનું લક્ષ છોડી દે.
તને કાંઈ હાથમાં આવશે નહીં,
00:58:35.560 --> 00:58:43.216
સ્વનું લક્ષ કર તો બધું હાથમાં આવશે. હવે એને
કેમ, પરના પદાર્થોને જાણવાનું કેમ બંધ થાય?
00:58:43.240 --> 00:58:50.856
કે અસંગ એવો આત્મા છે. જે પરિણામ
પરનો સંગ કરે છે તે પરિણામ તારા નથી.
00:58:50.880 --> 00:58:56.576
તું તો અસંગી પરમાત્મા છો.
અસંગીને ભાવેન્દ્રીયોનો સંગ નથી,
00:58:56.600 --> 00:59:01.816
દ્રવ્યેન્દ્રિયોનો સંગ નથી,
અસંગીને પરપદાર્થનો પણ સંગ નથી.
00:59:01.840 --> 00:59:04.616
સંગ કરવા જઈશ તો દુઃખી થઈશ. આહાહા!
00:59:04.640 --> 00:59:09.656
સંગ છોડી દે, હું તો અસંગ છું.
પરમાત્મા છું, મને કોઈનો સંગ,
00:59:09.680 --> 00:59:15.416
મારે કોઈની સાથે સંબંધ જ નથી ને.
કર્તા-કર્મ સંબંધ નહીં, નિમિત્ત-નૈમિત્તિક નહીં
00:59:15.440 --> 00:59:19.496
ને જ્ઞાતા-જ્ઞેય પણ નહીં અને
જ્ઞાતા-જ્ઞેયનો અહીંયા ભેદ પણ દેખાતો નથી.
00:59:19.520 --> 00:59:24.936
અભેદમાં ભેદ દેખાતો નથી,
એનું નામ અનુભૂતિ કહેવામાં આવે છે.
00:59:24.960 --> 00:59:32.696
અસંગપણું તે વડે, આહાહા!
અસંગનો એક બોલ આવે છે,
00:59:32.720 --> 00:59:35.936
શ્રીમદમાં પણ એક બોલ આવે છે,
અસંગ છે પરમાર્થથી, હોં!
00:59:35.960 --> 00:59:41.976
અસંગ છે પરમાર્થથી,
આ પરમાર્થની વાત ચાલે છે. આહાહા!
00:59:42.000 --> 00:59:48.656
સંગ છોડવા, પરનો સંગ છોડાવી અને અસંગ,
એવા અસંગી આત્માનો સંગ કર.
00:59:48.680 --> 00:59:56.016
અસંગી એવા પરમાત્માનો સંગ કર તો પરિણામ
પવિત્ર થઈ જશે. સંવર-નિર્જરા પ્રગટ થશે.
00:59:56.040 --> 01:00:02.296
'તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા’.
ત્રણેમાં સર્વથા શબ્દ ઉમેર્યો. આહાહા!
01:00:02.320 --> 01:00:06.056
એ, ઇન્દ્રિયોના વિષયભૂત
પદાર્થોનું જીતવું થયું.
01:00:06.080 --> 01:00:11.896
'આમ જે (મુનિ) દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રીયો
તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો
01:00:11.920 --> 01:00:18.136
-એ ત્રણેને જીતીને, જ્ઞેયજ્ઞાયક-સંકર
નામનો દોષ આવતો હતો’, ખીચડો,
01:00:18.160 --> 01:00:24.736
એકત્વ 'તે સઘળો દૂર થવાથી
એકત્વમાં' એટલે એકપણામાં,
01:00:24.760 --> 01:00:30.376
એકત્વ એટલે એકપણામાં આત્મા એક છે.
'એકત્વમાં ટંકોત્કીર્ણ અને
01:00:30.400 --> 01:00:36.096
જ્ઞાનસ્વભાવ વડે સર્વ
અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા’, આહાહા!
01:00:36.120 --> 01:00:41.456
અન્યદ્રવ્યોથી એટલે ત્રણે, દ્રવ્યેન્દ્રિયો,
ભાવેન્દ્રીયો અને ભાવેન્દ્રીયોના
વિષયો અન્યદ્રવ્યમાં જાય છે.
01:00:41.480 --> 01:00:47.496
'પરમાર્થે જુદા એવા પોતાના આત્માને
અનુભવે છે’. આહાહા! અનુભવે છે પ્રત્યક્ષ.
01:00:47.520 --> 01:00:53.736
'તે નિશ્ચયથી 'જિતેન્દ્રિય જિન' છે’.
એણે મોહને જીતી લીધો.
01:00:53.760 --> 01:01:00.776
ઈન્દ્રિયજ્ઞાનને જિતતા મિથ્યાત્વ જીતાય
જાય છે. મિથ્યાત્વનો ઉત્પાદ થતો નથી.
01:01:00.800 --> 01:01:09.736
એને 'જિતેન્દ્રિય જિન' કહ્યો. ચોથા
ગુણસ્થાને જિન છે. સર્વજ્ઞનો લઘુનંદન છે.
01:01:09.760 --> 01:01:19.056
'જિતેન્દ્રિય જિન' આહાહા! દેડકું, હરણું
પણ 'જિતેન્દ્રિય જિન' હોય. આહાહા!
01:01:19.080 --> 01:01:23.016
હાથી, ઘોડા કોઈ પણ સંગી પંચેન્દ્રિય
જીવો અનુભવ થઈ શકે છે.
01:01:23.040 --> 01:01:31.056
‘'જિતેન્દ્રિય જિન' છે (જ્ઞાનસ્વભાવ
અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે વડે
આત્મા સર્વથી અધિક, જુદો જ છે.)’
01:01:31.080 --> 01:01:35.896
કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આહાહા!
કેવો છે આ જ્ઞાનસ્વભાવ?
01:01:35.920 --> 01:01:40.856
'આ વિશ્વની (સમસ્ત પદાર્થોની) ઉપર તરતો’,
01:01:40.880 --> 01:01:46.256
ઉપર તરતો એટલે 'તેમને જાણવા
છતાં તે-રૂપ નહીં થતો)’,
01:01:46.280 --> 01:01:50.776
વિશ્વ જ્ઞાનમાં જ્ઞેય થાય પણ
વિશ્વરૂપે આત્મા થતો નથી.
01:01:50.800 --> 01:01:56.496
જ્ઞેયરૂપે આત્મા થતો નથી, જ્ઞાન છૂટતું નથી,
જ્ઞેય ભિન્ન ને જ્ઞાન ભિન્ન જ રહ્યા કરે છે.
01:01:56.520 --> 01:02:01.776
'પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય
અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર,
01:02:01.800 --> 01:02:08.656
સ્વતઃસિદ્ધ અને પરમાર્થસત-એવો ભગવાન
જ્ઞાનસ્વભાવ છે’.
01:02:08.680 --> 01:02:18.976
એનું લક્ષ કરી, એનો અનુભવ કર તો
સંસારનો અંત આવશે ને અલ્પકાળમાં
પૂર્ણાનંદની પ્રાપ્તિ એને થશે.
01:02:19.000 --> 01:02:20.000