WEBVTT LA344_Lalchandbhai Gujarati 00:01:05.600 --> 00:01:15.356
એક શાસ્ત્ર મળ્યું નવું. એક શાસ્ત્ર નવું મળ્યું. એનું નામ છે ‘બે ભૂલ’, 00:01:15.380 --> 00:01:30.736 ‘दो भूल’. લખેલું છે માથે 'दो भूल’-હિન્દીમાં. ગુજરાતીમાં 'બે ભૂલ’. 00:01:30.760 --> 00:01:42.196
એ બે ભૂલમાં એમ લખ્યું છે, એક ભૂલ અને બીજી ભૂલ, બે ભૂલ. 00:01:42.220 --> 00:01:49.936 એક ભૂલમાં એમ લખ્યું છે કે પ્રત્યેક જીવને, 00:01:49.960 --> 00:02:04.576 જીવમાત્ર પરિણામ પરિણામને કરે છે માને છે કે હું એને કરું છું, એ એક ભૂલ. 00:02:04.600 --> 00:02:14.616 બીજી ભૂલમાં એમ વાંચ્યું કે જાણે છે ઇન્દ્રિયજ્ઞાન પરને અને માને છે કે હું પરને જાણું છું, 00:02:14.640 --> 00:02:23.856 એ બીજી ભૂલ. બે ભૂલનું એક પુસ્તક છે એમાં આ બે લાઇન છે બસ! 00:02:23.880 --> 00:02:35.136 પુસ્તક પૂરું થઈ ગયું, ખલાસ થઈ ગયું પુસ્તક. 00:02:35.160 --> 00:02:46.296
પર્યાય, પર્યાયને જ કરે છે, એના ષટ્કારકથી થાય છે. એની જન્મક્ષણ છે, 00:02:46.320 --> 00:02:55.616 એ સત્ છે, અહેતૂક છે, ક્ષણિક ઉપાદાન છે. અનેક પ્રકારે એના શાસ્ત્રના આધાર છે. 00:02:55.640 --> 00:03:04.856 છતાં એની દૃષ્ટિ પર્યાય ઉપર પડી છે. દ્રવ્ય અકર્તા છે જ્ઞાતા છે, એના ઉપર દૃષ્ટિ નથી આવતી. 00:03:04.880 --> 00:03:08.136 એટલે એને ભ્રમણા થઇ ગઇ છે ભ્રાંતિ થઇ ગઇ છે 00:03:08.160 --> 00:03:14.096 કે આ પરિણામને હું કરું છું ને આ પરિણામના ફળને હું ભોગવું છું. 00:03:14.120 --> 00:03:20.096 બે ભૂલ જ્યારે જશે ત્યારે એને સમ્યગ્દર્શન થશે. 00:03:20.120 --> 00:03:31.536
બાકી હું કરું છું પરિણામને, મિથ્યાત્વના પરિણામને મિથ્યાદૃષ્ટિનો આત્મા કરતો નથી. 00:03:31.560 --> 00:03:42.256 સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે સમ્યગ્દૃષ્ટિનો આત્મા સમ્યગ્દર્શનની પર્યાયને કરતો નથી. 00:03:42.280 --> 00:03:50.536 કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારે પણ એનો આત્મા કેવળજ્ઞાનની પર્યાયને કરતો નથી. 00:03:50.560 --> 00:03:57.216 આહાહા! એવું ત્રિકાળ અકર્તાપણું એમ ને એમ ચાલ્યું આવે છે, અનાદિ અનંત. 00:03:57.240 --> 00:04:03.896
દૃષ્ટિ પર્યાય ઉપર પડી છે, પર્યાય પર્યાયને કરે છે, ભાસે છે - ભ્રાંતિ થઇ ગઇ કે હું કરું છું. 00:04:03.920 --> 00:04:10.696 આ એણે નિર્ણય પોતાને કરવો પડશે. બીજો કોઇ ઉપાય આમાં છે નહીં. 00:04:10.720 --> 00:04:16.416 મૂળમા ઘા મારે તો કામ થશે. 00:04:16.440 --> 00:04:31.016 પાછું, એવો સ્વીકાર કરીને સમ્યગ્દર્શન થાય ત્યાર પછી પણ પરિણામ તો પરિણામને કર્યા કરશે. 00:04:31.040 --> 00:04:39.236 પરિણામ એનું કર્તાપણું છોડશે નહીં અને આત્મા અકર્તાપણું છોડશે નહીં. 00:04:39.260 --> 00:04:43.816 આહાહા! બે સત્ છે ને? 00:04:43.840 --> 00:04:50.416
સ્વીકાર કરે કે પરિણામ પરિણામને કરે છે અને હું કરતો નથી, અકર્તા છું, જ્ઞાતા છું. 00:04:50.440 --> 00:04:54.776 એમ દૃષ્ટિ સમ્યક્ થયા પછી પણ પરિણામ તો પરિણામને કર્યા જ કરશે. 00:04:54.800 --> 00:05:03.216 પરિણામને હું કરતો નથી તેથી પરિણામ એની ક્રિયા બંધ કરી દેશે, એમ છે નહીં. 00:05:03.240 --> 00:05:10.216 પરિણામમાં પલટો જરૂર આવશે. પરિણામને હું કરું છું ત્યાં સુધી મિથ્યાત્વના પરિણામ થતા હતા. 00:05:10.240 --> 00:05:13.416 મિથ્યાત્વના પરિણામને પર્યાય કરતી હતી. 00:05:13.440 --> 00:05:18.456 અને હું કરતો નથી. અને હું અકર્તા જ્ઞાતા છું, દૃષ્ટિ દ્રવ્ય ઉપર આવી. 00:05:18.480 --> 00:05:23.176 પર્યાય તો એની ક્રિયાને છોડશે નહીં. પણ પલટો આવ્યો. 00:05:23.200 --> 00:05:28.096 પરિણામમાં મિથ્યાત્વ થતું હતું એના સ્થાને આશ્રવના સ્થાને સંવર. 00:05:28.120 --> 00:05:37.456 પર્યાય તો ક્રિયાવાન જ છે, અનાદિ અનંત, કોઇ કાળે એની ક્રિયા બંધ નહીં થાય. 00:05:37.480 --> 00:05:46.056 પર્યાય પોતાના કર્તા સ્વભાવને છોડશે નહીં, 00:05:46.080 --> 00:05:50.136 આત્મા પોતાના અકર્તા સ્વભાવને છોડતો નથી, ત્રણે કાળ. 00:05:50.160 --> 00:05:58.036 બે સત્ અલગ અલગ છે, એકમાં બીજાની નાસ્તિ છે, એ અસ્તિ-નાસ્તિ અનેકાંત છે. 00:05:58.060 --> 00:06:07.196
જ્ઞાયકમાં પ્રમત્ત-અપ્રમત્ત નથી. નથી માટે જ્ઞાયકભાવ પ્રમત્ત-અપ્રમત્તને કરતો નથી, એમ. એમાં નથી, 00:06:07.220 --> 00:06:16.416 એમાં ન-અથી, ન-અસ્તિ, નાસ્તિ, નાસ્તિ. નાસ્તિ એટલે ન-અથી. નઅસ્તિ, નાસ્તિ, નથી મારામાં. 00:06:16.440 --> 00:06:24.456 એનામાં છે પરિણામ, પરિણામ(માં) પરિણામની ક્રિયા થયા કરે છે. આહાહા! 00:06:24.480 --> 00:06:34.376
છ મહિનાનો કોર્સ છે ફક્ત. ત્રણ મહિનાનો અકર્તાનો. ત્રણ મહિનાનો જ્ઞાતાનો. બસ! 00:06:34.400 --> 00:06:39.636 એવું એક પુસ્તક મળી ગયું ચમત્કારિક! 00:06:39.660 --> 00:06:45.976 ‘બે ભૂલ’ આવડા આવડા (મોટા) અક્ષરથી લખેલું છે ‘બે ભૂલ’ 00:06:46.000 --> 00:06:51.976 બોલો! બસ બે જ ભૂલ છે? કે હા બે જ ભૂલ છે. 00:06:52.000 --> 00:07:02.656
બીજી ભૂલ એવી છે કે ઇન્દ્રિયજ્ઞાન અનાદિકાળનું છે. ઇન્દ્રિયજ્ઞાન તો છે. 00:07:02.680 --> 00:07:07.176 એ તો લાંબા કાળ સુધી રહેશે, જેમ રાગ લાંબા કાળ સુધી રહે છે (તેમ), 00:07:07.200 --> 00:07:13.616 રાગ છેટ દસમા ગુણસ્થાન સુધી રહેશે. ઇન્દ્રિયજ્ઞાન બારમા સુધી રહેશે. 00:07:13.640 --> 00:07:19.616 ભલે અબુદ્ધિપૂર્વક, ક્ષયોપશમરૂપે, લબ્ધરૂપે છે. ઇન્દ્રિયજ્ઞાન રહેશે. 00:07:19.640 --> 00:07:23.976 ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે, હું પરને જાણતો નથી, 00:07:24.000 --> 00:07:29.676 ત્યાં અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થઇ આત્માનો અનુભવ થશે. 00:07:29.700 --> 00:07:39.176 અને પછી ઇન્દ્રિયજ્ઞાન પરને પ્રસિદ્ધ કર્યા જ કરશે. એ બંધ નહીં થાય, ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર. 00:07:39.200 --> 00:07:46.016
શ્રદ્ધા સમ્યક્ થઇ ગઇ. હું પરને જાણતો નથી. ઇન્દ્રિયજ્ઞાન જાણે તો જાણે. 00:07:46.040 --> 00:07:54.216 એનો જાણનાર, પરનો જાણનાર, રાગનો જાણનાર હું નહીં. આહાહા! 00:07:54.240 --> 00:08:02.536 આ બીજી ભૂલ જાય તો એક અતીન્દ્રિયજ્ઞાન નવું પ્રગટ થાય અને આત્માના દર્શન થાય. 00:08:02.560 --> 00:08:07.256 પછી ઇન્દ્રિયજ્ઞાન તો રહેશે, એ તો જાણ્યા કરશે. 00:08:07.280 --> 00:08:12.136 કોઇ કોઇ વખતે જાણવાનું બંધ કરશે, એનું ડહાપણ આવશે એનામાં. 00:08:12.160 --> 00:08:18.836 પણ સાવ તદન જાણવાનું બંધ નહીં કરે, થોડો ટાઇમ રહેશે. બારમા ગુણસ્થાન સુધી. 00:08:18.860 --> 00:08:25.176 એનો કાળ જ્યાં સુધી નહીં પાકે આહાહા! એનું આયુષ્ય પૂરું થશે ત્યારે જ થશે. 00:08:25.200 --> 00:08:31.176
આયુષ્ય પૂરું (થયા) વિના દેવગતિમાં જીવ જાય જ નહીં. 00:08:31.200 --> 00:08:43.576 આયુષ્ય પૂરું થાય ત્યારે બીજી ગતિમાં જાય એમ કહેવાય છે ને? હેં? આનું આયુષ્ય છે. 00:08:43.600 --> 00:08:50.256 રાગનું પણ આયુષ્ય છે અને ઇન્દ્રિયજ્ઞાનનું પણ આયુષ્ય છે. ગભરાવાની કાંઇ જરૂર નથી. 00:08:50.280 --> 00:08:53.376 આહાહા! લીમીટ છે એની. 00:08:53.400 --> 00:08:58.816 રાગ અનાદિ સાંત છે. ઇન્દ્રિયજ્ઞાન પણ અનાદિ સાંત છે. 00:08:58.840 --> 00:09:08.016 અનાદિનું ભલે હોય એ રાગ અને ઇન્દ્રિયજ્ઞાન પણ એનો અંત છે. સાંત એટલે અંત સહિત. 00:09:08.040 --> 00:09:14.176 જીજ્ઞેશ સમજાણું?
મુમુક્ષુ:- બરાબર.
ઉત્તર:- બરાબર તો ઠીક. 00:09:14.200 --> 00:09:18.656 આહાહા! હું નથી જાણતો પરને હોં! ઇન્દ્રિયજ્ઞાન ભલે જાણે. 00:09:18.680 --> 00:09:23.216 ઇન્દ્રિયજ્ઞાન જાણે છે પરને અને માને કે હું જાણું છું 00:09:23.240 --> 00:09:30.496 તો એને ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાનમય ભગવાન આત્માની એકત્વબુદ્ધિ થઇ ગઇ, જ્ઞેય જ્ઞાયક શંદરદોષ. 00:09:30.520 --> 00:09:40.056 કરે છે બીજો અને માને છે કે હું કરું છું. જાણે છે બીજો અને માને છે કે હું જાણું છું પરને. 00:09:40.080 --> 00:09:54.056 એવું પુસ્તક એક મોટું મળ્યું અને મોટા અક્ષરે ‘બે ભૂલ’. 00:09:54.080 --> 00:10:11.736 આ પુસ્તક તમારી પાસે છે. બધાની પાસે આ પુસ્તક છે. ખોલીને વાંચવું જોઇએ શું લખ્યું છે એમાં. 00:10:11.760 --> 00:10:25.376
આ શોર્ટ છે બધું બસ! બહું લાંબુ કરવાથી મૂળ વાત લક્ષમાંથી રહી જાશે. 00:10:25.400 --> 00:10:38.576 બહુ લાંબુ લાંબુ કરે ને (તો) મૂળ વાત રહી જાય લક્ષમાંથી. 00:10:38.600 --> 00:10:48.056 રીડયુસ ધ રેડિયસ (reduce the radius), બાપુજી કહેતા તા ને ? ઇ જ ને? રીડયુસ (ધ રેડિયસ), 00:10:48.080 --> 00:10:54.096 વર્તુળ તું ટૂંકું કર. લાંબે લાંબે જા મા. આહાહા! 00:10:54.120 --> 00:11:06.816 ઉષાકિરણના કમ્પાઉંડમાં આવી જાય તો વર્તુળમાં આવી ગયો કહેવાય. 00:11:06.840 --> 00:11:16.856 અને જામનગર હોય તો વર્તુળની બહાર, ઘણું દૂર. ક્યારે અહીંયા આવે? આવે ત્યારે આ થાય ને? 00:11:16.880 --> 00:11:25.736
ટૂંકું વર્તુળ, દ્રવ્ય-પર્યાય સ્વરૂપ વસ્તુ છે. પર્યાયને પર્યાય કરે છે, હું કરતો નથી. આહાહા! 00:11:25.760 --> 00:11:30.096 ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે, હું પરને જાણતો નથી, બસ! 00:11:30.120 --> 00:11:45.496 કોઇ પણ આત્મા બે પદાર્થને જાણી શકે નહીં, એકને જ જાણે. અજ્ઞાની પરને જાણે, જ્ઞાની સ્વને જાણે. 00:11:45.520 --> 00:11:52.896 સ્વપરપ્રકાશક એ તો પ્રતિભાસરૂપે છે, જાણવારૂપે નથી. 00:11:52.920 --> 00:11:56.176 લક્ષ બે ઉપર ન હોય, લક્ષ એક ઉપર જ હોય. 00:11:56.200 --> 00:12:07.616 આત્માનો સ્વભાવ - લક્ષણ ઉપયોગ છે. ઉપયોગનું લક્ષણ સ્વપરપ્રકાશક છે. 00:12:07.640 --> 00:12:15.776 સમ્યગ્જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક, મિથ્યાજ્ઞાનનું લક્ષણ પરપ્રકાશક. 00:12:15.800 --> 00:12:23.176 મિથ્યાદૃષ્ટિ સ્વને જાણતો જ નથી, એકાંતે પરપ્રકાશનમાં જ પડયો છે. 00:12:23.200 --> 00:12:31.856 અને સમ્યગ્દૃષ્ટિ હરણિયું, દેડકું પરને જાણતો જ નથી, સ્વને જ જાણ્યા કરે છે. 00:12:31.880 --> 00:12:37.336 પણ ઓલું ઇન્દ્રિયજ્ઞાનનો પક્ષ છે ને? 00:12:37.360 --> 00:12:44.696 અને સ્વપરનો પ્રતિભાસ દેખીને સ્વપરપ્રકાશકના શબ્દો આવે ને? આહાહા! એ ઉલઝન થઇ ગઇ. 00:12:44.720 --> 00:12:49.456
स्वपर प्रकासक सकति हमारी।
तातैं वचन-भेद भ्रम भारी ॥ 00:12:49.480 --> 00:12:55.016
ज्ञेय दशा दुविधा परगासी।
निजरूपा पररूपा भासी॥ 00:12:55.040 --> 00:13:03.416
પ્રતિભાસે છે, જાણે છે એમ નથી લખ્યું. આહાહા! દર્પણમાં બે નો પ્રતિભાસ તો થાય છે. 00:13:03.440 --> 00:13:08.056 દર્પણનું દળ એમાં પણ પ્રતિભાસે, સ્વચ્છ પર્યાય છે. 00:13:08.080 --> 00:13:16.096 અને બીજા મોર આદી જે પદાર્થ બાહ્યના, કોલસા આદિ (પણ) પ્રતિભાસે છે. આહાહા! 00:13:16.120 --> 00:13:23.056
સ્ફટિકમણિની પર્યાયમાં એનું દળ પણ પ્રતિભાસે છે અને ફૂલનો પણ પ્રતિભાસ છે. 00:13:23.080 --> 00:13:31.696 પણ ફૂલ કે ફૂલની રતાશ એમાં આવતી નથી. અને દળ એમાંથી નીકળતું નથી. 00:13:31.720 --> 00:13:47.736 સમયે સમયે દળને પ્રસિદ્ધ કરે છે. દૃષ્ટિ નિમિત્ત આધીન છે એટલે કે મને આ રાતું દેખાય છે. આહાહા! 00:13:47.760 --> 00:13:58.336 આહાહા! બે ભૂલ છે બસ! 00:13:58.360 --> 00:14:05.096
સ્વપરપ્રકાશક જો જ્ઞાનનું લક્ષણ હોય ને? 00:14:05.120 --> 00:14:16.936 ખરેખર જ્ઞાનનું લક્ષણ હોય તો એટલે કે સમ્યગ્જ્ઞાનનું લક્ષણ હોય તો, 00:14:16.960 --> 00:14:21.656 તો નિગોદનો જીવ પણ સમ્યગ્જ્ઞાની થઇ ગયો. 00:14:21.680 --> 00:14:34.176 અને સ્વપરપ્રકાશક લક્ષણ હોય તો નિગોદમાં જેમ સ્વપરપ્રકાશક છે તો આત્માનો અનુભવ નથી, 00:14:34.200 --> 00:14:38.336 તો કેવળી પણ સ્વપરપ્રકાશ કરે છે તો આત્માનો અનુભવ નહીં થાય એને. 00:14:38.360 --> 00:14:46.736 લક્ષણ એવું હોવું જોઈએ કે જેમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ (અને અસંભવ) દોષ ન આવે. 00:14:46.760 --> 00:14:50.656 એનું નામ લક્ષણ. એવી પરિભાષા છે લક્ષણની. 00:14:50.680 --> 00:15:10.376
પ્રતિભાસ બેના હોય, લક્ષ એકનું જ હોય. બે ઉપર લક્ષ હોય જ નહીં. 00:15:10.400 --> 00:15:17.816 લક્ષ એટલે અહંપણું. લક્ષ એટલે, લક્ષનો અર્થ અહંપણું. 00:15:17.840 --> 00:15:21.936 જેને જ્ઞાયક ઉપર લક્ષ થયો કે હું જાણનાર છું, હું જ્ઞાયક છું, 00:15:21.960 --> 00:15:27.236 પછી ઇન્દ્રિયજ્ઞાન દેહને જાણે પણ દેહમાં આત્મબુદ્ધિ એને થતી નથી. 00:15:27.260 --> 00:15:32.416 કેમ નથી થતી ખબર છે? કેમ નથી થતી? 00:15:32.440 --> 00:15:41.136
મુમુક્ષુ:- લક્ષ સ્વ ઉપર છે એટલે પરમાં એને અહંપણું નથી થતું. 00:15:41.160 --> 00:15:50.736
ઉત્તર:- ઠીક. દેહમા અહંબુદ્ધિ કેમ થતી નથી? કોઇ જવાબ આપશે આજે? 00:15:50.760 --> 00:15:59.176
મુમુક્ષુ:- જણાતો નથી. જણાતો નથી.
ઉત્તર:- હં...બસ! દેહને જાણતો નથી જ્ઞાની. 00:15:59.200 --> 00:16:06.176 તો જાણે તો એનું શ્રદ્ધાન થઇ જાય. જાણતો જ નથી ને! અતીન્દ્રિયજ્ઞાન એને જાણતું જ નથી. 00:16:06.200 --> 00:16:15.576 જણાય ભલે, પ્રતિભાસે ભલે. પણ ત્યાં લક્ષ ક્યાં છે? લક્ષ નથી માટે જાણતો નથી. જાણે તો લક્ષ થઇ જાય. 00:16:15.600 --> 00:16:27.896 આહાહા! આવી વાત છે. અદ્ભૂતથી અદ્ભૂત ચમત્કારિક વાતો છે. 00:16:27.920 --> 00:16:38.536
હું પરને જાણું છું એ જ્ઞાનની પર્યાયનો જે વ્યવહાર - છે અજ્ઞાન. 00:16:38.560 --> 00:16:44.336 એ એનું શલ્ય છે, એટલે અંદરમાં આવે નહીં ઉપયોગ, જાણતો નથી આત્માને. 00:16:44.360 --> 00:16:51.296 હું પરને જાણું છું, હું પરને જાણું છું, જાણે છે ઇન્દ્રિયજ્ઞાન અને માને છે કે હું. 00:16:51.320 --> 00:17:01.896 આત્મા તો અતીન્દ્રિયજ્ઞાનમય છે. આહાહા!
ગુરુના વચન છે એને પણ માનતો નથી. 00:17:01.920 --> 00:17:07.896 આપણે ઓલું ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી છે ને પુસ્તક એમાંથી કાઢો તો ખરા. 00:17:07.920 --> 00:17:14.896 ભગવાન! તું પરને જાણતો નથી એમ ગુરુદેવે કહ્યું. ગુરુદેવના શબ્દો! 00:17:14.920 --> 00:17:24.376 ભગવાન! તું પરને જાણતો નથી કેટલી કરૂણા કરી. ભગવાન કહીને કહે છે. 00:17:24.400 --> 00:17:34.456 ભગવાન પરને ન જાણે એમ કહે છે. જે પરને જાણે તે ભગવાન નહીં, બુદ્ધુ છે. 00:17:34.480 --> 00:17:41.896
મુમુક્ષુ:- ભગવાન કહેવા, અને પરને જાણે?
ઉત્તર:- કયું છે બોલ નંબર?
મુમુક્ષુ:- ૨૭૬. 00:17:41.920 --> 00:17:56.136
ઉત્તર:- દોસો, ટુ સેવન સીક્ષ - 276 કાઢો. 00:17:56.160 --> 00:18:12.216 અહીં તો કહે છે-ભગવાન! તું પરને જાણતો જ નથી. ‘જ’ લગાડીને સર્વથા કહ્યું. 00:18:12.240 --> 00:18:16.336 કથંચિત્ પરને જાણે અને કથંચિત્ સ્વને જાણે એમ નહીં. 00:18:16.360 --> 00:18:23.536 એ કથંચિત્ શબ્દ હોય એ પ્રતિભાસનો છે, જાણવાને લાગુ નથી પડતું. 00:18:23.560 --> 00:18:32.736 કથંચિત્ સ્વને જાણે કથંચિત્ પરને જાણે એમ આવે, તો એ પ્રતિભાસ લેવો. 00:18:32.760 --> 00:18:40.176 લક્ષ નથી ત્યાં. બે ઉપર લક્ષ ન હોય કોઇ દિ, તો તો મિશ્રણ- સમ્યગ્જ્ઞાન અને મિથ્યાજ્ઞાન મિશ્રણ થઇ ગયું. 00:18:40.200 --> 00:18:44.176
મુમુક્ષુ:- નહીં એવું ન હોય. 00:18:44.200 --> 00:18:54.696
ઉત્તર:- આહાહા! અહીં તો કહે છે ભગવાન! જે ભગવાન હોય ને એ પરને ન જાણે. 00:18:54.720 --> 00:19:02.736 હું પરને જાણું છું એ ભગવાનને સ્વીકારતો નથી. ભગવાન નહીં થાય. ખલાસ! ગયો દુનિયામાંથી. 00:19:02.760 --> 00:19:13.136 આ તો ગુરુદેવના શબ્દો છે. ગુરુદેવને રોજ પગે લાગે પણ એનું માનવું નથી. 00:19:13.160 --> 00:19:19.496 એ તો કોઇ અપેક્ષાએ જ્ઞાની કહે, પણ બીજી અપેક્ષા તો છે ને? 00:19:19.520 --> 00:19:24.216 એક અપેક્ષાએ એ તો નિશ્ચયથી વાત કરી, વ્યવહારથી તો પરને જાણે છે ને? 00:19:24.240 --> 00:19:30.296 આમાં નિશ્ચય વ્યવહાર લગાડયો નથી. જો તો ખરો તું. સ્વભાવ છે એનો બતાવે છે. 00:19:30.320 --> 00:19:35.696 ભગવાન! તું નિશ્ચયથી પરને જાણતો નથી એમ લખ્યું નથી, બોલ્યા પણ નથી. 00:19:35.720 --> 00:19:43.616 આહાહા! સ્વભાવથી વાત કરી છે. 00:19:43.640 --> 00:19:49.376 ભગવાન! તું પરને જાણતો જ નથી. ‘જ’ લગાડયું. સમ્યક્ એકાંત. 00:19:49.400 --> 00:19:52.816 સમ્યક્ એકાંત એટલે શું ખબર છે? અનેકાંત. 00:19:52.840 --> 00:19:58.736 કે સ્વ જણાય છે ને પર જણાતું નથી. એનું નામ અનેકાંત છે, અસ્તિ-નાસ્તિ અનેકાંત. 00:19:58.760 --> 00:20:04.776 ભગવાન! તું પરને જાણતો જ નથી.
આગળ, બીજી લીટી. 00:20:04.800 --> 00:20:13.376 ભગવાન લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભૂત વ્યવહાર છે - જૂઠો વ્યવહાર. 00:20:13.400 --> 00:20:21.176 પછી ત્રીજી લીટી. ત્રણ લીટી છે. વન, ટુ, થ્રી (1, 2, 3). સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ. 00:20:21.200 --> 00:20:26.696 ભગવાન! તું પરને જાણતો જ નથી. બેયમાં ‘જ’ લગાડયું. આહાહા! 00:20:26.720 --> 00:20:35.096 સમ્યક્ એકાંત કર્યું. કથંચિત્ ભગવાન પોતાને જાણે અને કથંચિત્ પરને જાણે એમ નથી. 00:20:35.120 --> 00:20:42.376
ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે, એનો ઉપચાર આપીને, વ્યવહારનય એમ કહે છે કે (આત્મા) પરને જાણે છે. 00:20:42.400 --> 00:20:50.896 રાગને જાણે છેે આત્મા - સાધકનો આત્મા, (એ) ઉપચારનું કથન છે. 00:20:50.920 --> 00:20:59.256 જાણે છે ઇન્દ્રિયજ્ઞાન, ઉપચાર આવ્યો કે આત્મા એને જાણે છે, આત્મા જાણતો નથી. 00:20:59.280 --> 00:21:08.056 આત્મા, આત્માને જાણે છે. આહાહા! ભગવાન તું પરને જાણતો જ નથી. 00:21:08.080 --> 00:21:18.776 મીઠું મધુરું અમૃત જેવું વચન છે. આહાહા!
લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, મોઢું ફેરવીશ મા. આહાહા! 00:21:18.800 --> 00:21:31.816 ગિરનાર છે ને જૂનાગઢ આપણું. નેમિનાથ ભગવાનનું જ્યાં કલ્યાણક થયું તું, ત્રણ. 00:21:31.840 --> 00:21:39.016 એ જૂનાગઢમાં એવો બનાવ બની ગયો, એક રાજા રાજ કરતો હતો, રા’માંડલિક 00:21:39.040 --> 00:21:48.296 રાજાની ઉત્તરોત્તર ગાદી આવે ને? તો સો-બસ્સો વરસ પહેલાની વાત છે. 00:21:48.320 --> 00:21:54.336 રા’માંડલિક રાજ કરતો હતો. રાજગાદી એને આપી. એના પિતાજી ગુજરી ગયા. 00:21:54.360 --> 00:21:59.016 રા’માંડલિકને ગાદી ઉપર બેસાડયો દિવાને, સમાજે, બધાએ. 00:21:59.040 --> 00:22:10.056 તો એ રિવાજ હતો કે ચારણ લોકો હોય ને એની છોકરી - કુમારી તિલક કરવા આવે પછી (રાજા) ગાદીએ બેસે. 00:22:10.080 --> 00:22:23.496 એવો રિવાજ હતો ત્યાંનો.
તો બેન આવી, કુમારી, બેન, દીકરી આવી. તિલક કરવા લાગી 00:22:23.520 --> 00:22:33.496 તો તેમણે (રાજાએ) મોઢું ફેરવી લીધું. કેમકે તિલક કરે તો તો પિતા થઇ જાય. એની દૃષ્ટિ વિપરીત હતી. 00:22:33.520 --> 00:22:40.216 દૃષ્ટિમાં દોષ આવી ગયો, જોઇને. આહાહા! કામવાસના પ્રગટ થઇ ગઇ. 00:22:40.240 --> 00:22:51.496 આમ કરી દીધું (મોઢું ફેરવી દીધું) તો દીકરી ગઇ એની મા પાસે. કે મા, મા, રાજાએ તિલક કરવાની ના પાડી. 00:22:51.520 --> 00:22:57.776 (તો મા એ કહ્યું) શું કર્યું? મોઢું ફેરવી લીધું. રા' નથી ફરતો એનો દિ’ ફરે છે. 00:22:57.800 --> 00:23:03.256 રાજગાદી ચાલી ગઇ ખલાસ! ચઢાઈથી બીજો રાજા આવી ગયો. 00:23:03.280 --> 00:23:15.196
એમ ભગવાન તું પરને જાણતો નથી. આમ કરીશ મા (મોઢું ફેરવીશ મા) આમ કરજે (હા કરજે). હા પ્રભુ! બરાબર છે. 00:23:15.220 --> 00:23:25.016 આ બેઠા ! ‘જ’ લગાડયો બેન! 00:23:25.040 --> 00:23:34.216 ભગવાન કહીને કહ્યું એમ. કેમકે એ તો બધાને ભગવાન દેખે છે ને? અને ભગવાન પરને જાણે જ નહીં. 00:23:34.240 --> 00:23:46.696 એવા ભગવાનને જોયો. અને એવા ભગવાનને કહે છે કે ભગવાન તું પરને જાણતો જ નથી. આહાહા! 00:23:46.720 --> 00:23:56.816
ગુરુદેવના સ્વર્ગવાસ પછી આ કહ્યું કે આત્મા પરને જાણતો નથી, જાણનાર જણાય છે. 00:23:56.840 --> 00:24:07.016 ઊહાપોહ બહુ થયો. આહાહા! ઘણો ઊહાપોહ થયો. આખા હિન્દુસ્તાનમાં હોં! ખડભડાટ મચી ગઇ. 00:24:07.040 --> 00:24:13.976 એમાં એક વખત જ્યોતિબેન અને ભરતભાઇ આવ્યા ઘરે. ત્યારે દિવાનપરામાં રહેતો હતો. 00:24:14.000 --> 00:24:24.896 જ્યોતિબેન કહે ભાઇ! તમારી હિંમત કેમ ચાલી કે આત્મા પરને જાણતો જ નથી? આ બેઠા. કહ્યું તું ને? 00:24:24.920 --> 00:24:32.896
મુમુક્ષુ:- હાં જી.
ઉત્તર:- તમારી હિંમત કેમ ચાલી? આહાહા! 00:24:32.920 --> 00:24:42.736 પરને જાણવાનો નિેષેધ જ્યાં આવે છે ત્યાં એક નવું અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થઇને આત્માને અનુભવી લે છે. 00:24:42.760 --> 00:24:56.776 નિષેધનું ફળ સમ્યગ્દર્શન છે. નિષેધનું ફળ મોટું છે.
મુમુક્ષુ:- બધેથી પાછો વળે છે. 00:24:56.800 --> 00:25:09.976
મુમુક્ષુ:- નિષેધનું ફળ સમ્યગ્દર્શન છે.
ઉત્તર:- આ તો ગુરુદેવના શબ્દો વંચાવ્યા મેં. 00:25:10.000 --> 00:25:16.136 ભગવાન તું પરને જાણતો જ નથી. ત્રણ લીટીમાં બે વાર કહ્યું. 00:25:16.160 --> 00:25:21.696 અને સામે પાછો આધાર આપ્યો કે કોઇ એમ કહે કે કેવળી ભગવાન લોકાલોકને જાણે છે 00:25:21.720 --> 00:25:24.536 અને અમે અમારા ક્ષયોપશમ અનુસાર જાણીએ છીએ. 00:25:24.560 --> 00:25:33.416 કે કેવળી ભગવાન લોકાલોકને જાણે છે એ જૂઠો વ્યવહાર છે. અસદ્ભૂત એટલે ખોટો વ્યવહાર. આહાહા! 00:25:33.440 --> 00:25:41.656
આ ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે ને ઇન્દ્રિયજ્ઞા(માં) (એને) જ્ઞાનની ભ્રાંતિ થઇ ગઇ છે. 00:25:41.680 --> 00:25:47.976 એટલે પાછો ફરતો નથી. એ સત્ય લાગે છે. 00:25:48.000 --> 00:25:52.656 ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે એટલે હું જ પરને જાણું છું. એટલે ઇન્દ્રિયજ્ઞાનમાં અહં થઇ ગયું. 00:25:52.680 --> 00:26:02.376 ઇન્દ્રિયજ્ઞાનની અંદર સ્વસ્વામી સંબંધ થયો. એની સાથે કર્તા-કર્મ સંબંધ થઇ ગયો. આહાહા! 00:26:02.400 --> 00:26:20.316
ભગવાન! તું પરને જાણતો જ નથી. આહાહા! એમને કેમ હિંમત ચાલી હશે? 00:26:20.340 --> 00:26:27.656 એવું સ્વરૂપ છે. એમાં હિંમત ચાલવાની (વાત) નથી. એ તો સ્વભાવ જ છે. બધાનો સ્વભાવ છે. 00:26:27.680 --> 00:26:32.656 બધાનો સ્વભાવ છે એ સાગમટે કહ્યું ને? ભગવાન! તું પરને જાણતો નથી. 00:26:32.680 --> 00:26:39.236 એમ ન કહ્યું, 'ભરતભાઇ, તમે પરને જાણતા નથી' એમ ન કહ્યું, એવું અમે વાંચ્યું નથી આમાં ક્યાંય, 00:26:39.260 --> 00:26:46.256 એમ. ભગવાન! તું પરને જાણતો નથી. આહાહા! નામ નથી લખ્યું એમાં. 00:26:46.280 --> 00:26:55.856 બધાનું નામ તો ભગવાન છે એટલે ભગવાન કહ્યું. કોઇનું નામ ભરતભાઇ કે કોઇનું નામ જીજ્ઞેશ એમ છે નહીં. 00:26:55.880 --> 00:27:05.296 ભગવાન! તું પરને જાણતો જ નથી. અમૃત જેવું વચન છે. નિષેધ કરે તો સમ્યગ્દર્શન થાય. 00:27:05.320 --> 00:27:15.056 નિષેધમાં વિધિ પ્રગટ થઇ જાય છે. 00:27:15.080 --> 00:27:23.216 બે ભૂલનું પુસ્તક બહુ મોટું. ઓહો! આવડા આવડા (મોટા) અક્ષરો, બે ભૂલ. 00:27:23.240 --> 00:27:27.496
કરે છે પર્યાય અને માને છે કે હું કરું છું. 00:27:27.520 --> 00:27:38.496 જાણે છે ઇન્દ્રિયજ્ઞાન પરને (અને) માને છે કે હું પરને જાણું છું. બે ભૂલ છે. 00:27:38.520 --> 00:27:46.216 થોડા દિવસ પહેલા બેનને વાત કરી ફોનમાં. 00:27:46.240 --> 00:27:52.976 તો કહે તો આ પુસ્તક લખવા જેવું છે. એ તમે જાણો, આપણું કામ નહીં હવે. 00:27:53.000 --> 00:27:59.536
મુમુક્ષુ:- આમાં આવી ગયું આ બધા પુસ્તકમાં, બધું આવી ગયું. 00:27:59.560 --> 00:28:08.816
ઉત્તર:- ગુરુદેવના વચન શિરોમાન્ય કરવા જોઇએ. જ્ઞાનીનું માનતો નથી એટલે અજ્ઞાની રહી ગયો છે. 00:28:08.840 --> 00:28:17.376 જ્યારે તે જ્ઞાનીના વચનને શિરોમાન્ય કરશે ભાવથી, તો એ જ્ઞાની થઇ જશે. જ્ઞાની થઇ જવાનો. 00:28:17.400 --> 00:28:32.216 ફેર નહીં એમાં. આહાહા! 00:28:32.240 --> 00:28:56.256
બે ભૂલ. બસ! સમજવામાં વાર લાગે, ક્રમે - પણ નીકળે ત્યારે બે ભૂલ એક સમયમાં જાય, હોં! 00:28:56.280 --> 00:29:09.136 એ પુસ્તક મળી ગયું બે ભૂલનું બોલો! 00:29:09.160 --> 00:29:26.616 બે ભૂલનો વિસ્તાર છે બધો ચૂકતે. 00:29:26.640 --> 00:29:29.216
મુમુક્ષુ:- એ કયું પુસ્તક છે? 00:29:29.240 --> 00:29:37.176
ઉત્તર:- એ તમારા જ્ઞાનમાં છે પુસ્તક. તમારા જ્ઞાનમાં પુસ્તક છે. 00:29:37.200 --> 00:29:47.376 તમે વિચાર કરો કે પરિણામ પરિણામને કરે છે, હું કરતો નથી. એ એક ભૂલનું પુસ્તક આવ્યું. 00:29:47.400 --> 00:29:54.816 ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે, હું પરને જાણતો નથી. એ બીજી ભૂલ. એ તમારા જ્ઞાનના જ નામ છે. 00:29:54.840 --> 00:29:58.736 જ્ઞાનમાં જ બે નામ છે સમજી ગયા? 00:29:58.760 --> 00:30:10.936 બે ભૂલ ગઇ, સમ્યગ્જ્ઞાન પ્રગટ થઇ જાય છે. ભૂલ ટળી જાય છે. આહાહા! આત્મદર્શન થાય એવી વાત છેે. 00:30:10.960 --> 00:30:22.936 આ બે ભૂલનું પુસ્તક પણ ભવિષ્યમાં નીકળશે એમ લાગે છે. એટલે કોઇ ને કોઇ કાઢશે. 00:30:22.960 --> 00:30:32.056 આટલા બધા બેઠા છે. પાંચ વર્ષે, દસ વર્ષે, વીસ વર્ષે કોક ને કોકને વિચાર આવશે. 00:30:32.080 --> 00:30:45.496
બાકી બેનને તો કહ્યું છે કે હવે પુસ્તક નહીં, આ છેલ્લું છે ખલાસ! ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, 00:30:45.520 --> 00:30:57.296 એમાં બધું આવી જાય છે. (એમાં) કાંઇ બાકી નથી. એમાંથી જ આપણે કાઢયું ને ભગવાન તું પરને જાણતો જ નથી. 00:30:57.320 --> 00:31:05.136 હું પરને જાણું છું એમ જે માને છે એ અજૈન છે, દિગંબર જૈન નથી. 00:31:05.160 --> 00:31:23.456 ગુરુદેવના શબ્દો. આનાથી વધારે શું કહે? 00:31:23.480 --> 00:31:38.876
ઇન્દ્રિયજ્ઞાન ઉર્ધ્વ થતું નથી, ગૌણ થઇ જાય છે. 00:31:38.900 --> 00:31:47.016 અતીન્દ્રિયજ્ઞાનના પ્રકાશ અને પ્રતાપમાં ઇન્દ્રિયજ્ઞાન ગૌણ થઇ જાય છે. 00:31:47.040 --> 00:31:58.496 ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, બસ! ઇન્દ્રિયજ્ઞાન(થી) અતીન્દ્રિયજ્ઞાનનો પ્રકાશ અને પ્રતાપ જુદા પ્રકારનો છે. 00:31:58.520 --> 00:32:06.456 અહં ન થાય. ઇન્દ્રિયજ્ઞાન રહી જાય, ઇન્દ્રિયજ્ઞાન મારું છે એવી મમતા ન થાય, મિથ્યાત્વ જાય. 00:32:06.480 --> 00:32:17.216 ઇન્દ્રિયજ્ઞાન તો રહે, ભલે રહે. ભલે ને પરને જાણે, પરિણામ ભલેને પર્યાયને કરે, મને કાંઇ વાંધો નથી. 00:32:17.240 --> 00:32:26.696 પણ એ પરિણામ પણ સવળા થઇ જાય પછી. મિથ્યાત્વ જાય ને આહાહા! પછી સવળા થઇ જાય. 00:32:26.720 --> 00:32:39.496 પછી એની યોગ્યતા પણ સુધરી જાય છે. 00:32:39.520 --> 00:32:57.416
કાલે રાત્રે વંચાવ્યું ભરતભાઇને ૩૧ ગાથા. 00:32:57.440 --> 00:33:15.816 ભાવેન્દ્રિય વડે ગ્રહવામાં આવતા ઇન્દ્રિયજ્ઞાનના જે વિષયો, 00:33:15.840 --> 00:33:26.016 સ્પર્શાદિ વિષયો તેને પોતાના સ્વભાવ, અસંગી સ્વભાવ દ્વારા જીતી લે છે. 00:33:26.040 --> 00:33:43.976 જો આત્મા સ્પર્શાદિ પદાર્થને જાણતો હોત તો એને જીતવાની વાત ન આવત, તો તો સ્વભાવ હોત. 00:33:44.000 --> 00:33:57.856 વિભાવ હોય એને જીતવાની વાત હોય. 00:33:57.880 --> 00:34:10.816 જ્ઞાયક નથી પરતણો, એક સેટિકાની ગાથા તો બસ છે. જ્ઞાયક નથી પરતણો, જ્ઞાયક પરને જાણતો જ નથી. 00:34:10.840 --> 00:34:13.976
મુમુક્ષુ:- આ જ વાત છે ને? ભગવાન તું પરને જાણતો જ નથી. 00:34:14.000 --> 00:34:18.376
ઉત્તર:- એ જ કહ્યું
મુમુક્ષુ:- એટલે જ્ઞાયક પરને જાણતો જ નથી.
ઉત્તર:- જાણતો જ નથી, ભગવાન કહો કે જ્ઞાયક કહો. 00:34:18.400 --> 00:34:24.216 મ
ુમુક્ષુ:- જ્ઞાયક કહો. એક જ વાત છે. 00:34:24.240 --> 00:34:38.096
ઉત્તર:- અને હું પરને જાણું છું, તો આત્માનો નાશ કર્યો, એણે. અસ્તિત્વ જુદું ન રહ્યું. 00:34:38.120 --> 00:34:47.416 ખડી નથી પર તણી, ખડી તો ખડી જ છે. જ્ઞાયક નથી પર તણો, જ્ઞાયક તો જ્ઞાયક જ છે. 00:34:47.440 --> 00:34:56.136 મૂળમાં બે જ વાત કરી. સદ્ભૂત વ્યવહાર લીધો જ નથી. 00:34:56.160 --> 00:35:04.336 એક વિપરીતતા હતી અને વિપરીતતા જાય તો અવિપરીત પ્રગટ થઇ જાય બસ! 00:35:04.360 --> 00:35:15.976 એ દેવલાલીમાં સવારના ઊઠીને રોજ પાંચ ગાથા બેન પાસે બોલાવું. પછી ચર્ચા કરીએ. 00:35:16.000 --> 00:35:23.516 પહેલા તો બેન બોલો પાંચ ગાથા. ત્રણ ગાથા એ અને બે ગાથા આ. મોક્ષ અધિકારનીને? કઈ? 00:35:23.540 --> 00:35:31.356
મુમુક્ષુ:- મોક્ષ અધિકારની ત્રણ ને બે આ.
ઉત્તર:- ત્રણ આ ને બે આ. મોક્ષ અધિકારની ત્રણ ને બે આ. 00:35:31.380 --> 00:35:36.536 બોલોને બધા આપણે એમાં શું વાંધો છે? આ દેવલાલી જ છે સમજો ને? 00:35:36.560 --> 00:35:57.736 મૂળ ગાથા છે મૂળ. પાંચ ગાથા મૂળ. પંચપરમેષ્ઠી પદમાં આવી જાય જીવ, ખલાસ! 00:35:57.760 --> 00:36:35.496
પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે ચેતનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૭. 00:36:35.520 --> 00:37:12.416
પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે દેખનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૮. 00:37:12.440 --> 00:37:31.816
પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે જાણનારો તે જ હું,
કરનાર નથી, આત્મા જાણનાર છે, એમ કહે છે. 00:37:31.840 --> 00:37:37.336 ભગવાનની વાણીમાં આવ્યું. ભગવાનની વાણી દિવ્યધ્વનિ હોં! 00:37:37.360 --> 00:37:47.456 કુંદકુંદાચાર્યની મૂળ ગાથા. હું જાણનાર છું, કરનાર નથી. જે જાણનારો તે જ હું. 00:37:47.480 --> 00:37:57.016 આહાહા! જાણવાની ક્રિયા ન કરે. થાય ખરી ક્રિયા, આત્માને જાણવાની ક્રિયા થાય 00:37:57.040 --> 00:38:03.536 તો પણ એ જાણનાર રહે, કરનાર ન થાય. એવા જાણનારને હું જાણું છું એમ કહે છે, બેન. 00:38:03.560 --> 00:38:11.876 ભગવાન કહે છે. આહાહા! પ્રજ્ઞાથી, નિશ્ચયે. 00:38:11.900 --> 00:38:29.176 પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે જાણનારો તે જ હું,
ગ્રહવો એટલે જાણવો. તે જ. 00:38:29.200 --> 00:38:45.976
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૯. 00:38:46.000 --> 00:39:25.896
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા;૩૫૬. 00:39:25.920 --> 00:39:44.136
જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા; ૩૫૬. 00:39:44.160 --> 00:40:12.136
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
દર્શક નથી ત્યમ પર તણો,
પરને દેખતો નથી આત્મા. 00:40:12.160 --> 00:40:28.656 આંધળો થઇ જા એકવાર પરને જાણવા દેખવાથી. આહાહા! કોને પડી છે? પડી છે એને પડી છે. બાકી તો એમ ને એમ. 00:40:28.680 --> 00:40:43.656 ગુરુદેવના શબ્દો - આંધળો થઇ જા એકવાર કહે. પંદરમી ગાથા ચાલતી હતી. 00:40:43.680 --> 00:40:53.896
મુમુક્ષુ:- દર્શક ખરે દર્શક તથા.
ઉત્તર:- દર્શક નથી પરતણો, પરને દેખતો નથી. 00:40:53.920 --> 00:40:57.836
મુમુક્ષુ:- એવો દેખનાર છે.
ઉત્તર:- એવો દેખનાર છે.
મુમુક્ષુ:- પરને દેખે એવો નહીં. 00:40:57.860 --> 00:41:03.656
ઉત્તર:- એવો દેખનાર નથી. પરને દેખે એવો દેખનાર નથી એટલે એવો દેખનાર દેખાતો નથી. 00:41:03.680 --> 00:41:09.196 પરને દેખતો નથી, એવો દેખનાર છે, એવો દેખનાર દેખાય છે ત્યારે અનુભવ થાય છે. 00:41:09.220 --> 00:41:24.216 પરને જાણે દેખે છે એ ઇન્દ્રિયજ્ઞાનનો ધર્મ છે. આમાં એકાંત, એકાંત લાગે લોકોને. 00:41:24.240 --> 00:41:28.896 આહાહા! પણ ભગવાન તું પરને જાણતો જ નથી, એમના (ગુરુદેવના) વચન છે. 00:41:28.920 --> 00:41:44.376 આ ક્યાં લાલુભાઇના વચન છે. આહાહા!
વ્યક્તિની વાત નથી, તત્ત્વની વાત છે આ. 00:41:44.400 --> 00:41:58.336 કુંદકુંદ ભગવાન કહે છે, સર્વજ્ઞ ભગવાને કહેલા છ દ્રવ્ય, એને હું જાણું છું, 00:41:58.360 --> 00:42:07.816 એવો જો તારો અભિપ્રાય હશે તો મિથ્યાદૃષ્ટિ છો. છ દ્રવ્યને જાણું છું, મારા છ દ્રવ્ય નહીં. 00:42:07.840 --> 00:42:14.816 છ દ્રવ્યના પરિણામને કરું છું નહીં, પણ છ દ્રવ્ય છ દ્રવ્ય સ્વરૂપે જાણું છું, 00:42:14.840 --> 00:42:19.976 ધર્મ ને ધર્મ, અધર્મ ને અધર્મ, મિથ્યાદૃષ્ટિ છે. 00:42:20.000 --> 00:42:28.096
કેમકે ભગવાન તું પરને જાણતો નથી અને આ કહે છ દ્રવ્યને હું જાણું છું, નવતત્ત્વને હું જાણું છું. 00:42:28.120 --> 00:42:36.776 પણ નવતત્ત્વને છ દ્રવ્યને તું જાણશ તો તારા આત્મતાને કોણ જાણશે? એનો તો વિચાર કર! 00:42:36.800 --> 00:42:55.896 કર વિચાર તો પામ, સ્વતંત્રપણે પોતે એકાંતમાં બેસીને વિચાર કરે તો થાય. 00:42:55.920 --> 00:43:05.616 પોતાની વિચાર શક્તિ ઉપડતી ન હોય તો ૧૧ ભાગ છે, ગુરુદેવના ટેપો છે. 00:43:05.640 --> 00:43:15.216 પણ એમાંથી માખણ કાઢી લેવું, છાશને ફેંકી દેવી. એ કળા આવડવી જોઇએ. 00:43:15.240 --> 00:43:22.336 કેમકે એ દહીં વલોવે ને તો છાશ ને માખણ ભેગું હોય. માખણ આમ ઉપર તરતું હોય ને? એમ તારવવી લે 00:43:22.360 --> 00:43:29.656 આહાહા! પણ માખણ જ લઇ અને પછી આમ આમ કરે. એટલે ઓલી જે છાશ હોયને, એ ટીપા નીકળી જાય. 00:43:29.680 --> 00:43:34.456 ચોખ્ખું માખણ તારવવી લે. આહાહા! એ બાઇ હોશિયાર. 00:43:34.480 --> 00:43:40.696 આમ કરીને આમ લઈ ને નાખે. આમ કરીને આમ નાખે, છાશ સાથે, એ ફૂવડ છે એને આવડતું નથી માખણ તારતા. 00:43:40.720 --> 00:43:51.296 એ ગુરુદેવ એક પદ બોલતા હતા. આવડે છે? છાશે ભરમાયા. 00:43:51.320 --> 00:44:08.536
મુમુક્ષુ:- ગગન મંડળમાં ગૌઆ વિયાણી, વસુધા દૂધ જમાયા. માખણ થા સો વિરલા પાયા, છાશે જગત ભરમાયા. 00:44:08.560 --> 00:44:12.376
ઉત્તર:- આહાહા! એટલે વ્યવહારનયને, એને છાશ ઠેકાણે વ્યવહાર રાખ્યો. સમજી ગયા ને? 00:44:12.400 --> 00:44:22.536 માખણની જગ્યાએ નિશ્ચય સ્વભાવ રાખ્યો. નિશ્ચયથી જે વાત કરે છે ગુરુદેવ એ તો બરાબર જ છે, 00:44:22.560 --> 00:44:29.176 પણ એકલી નિશ્ચયની નથી કરી, વ્યવહારની વાત પણ કરી છે, ગુરુદેવે. આહાહા! 00:44:29.200 --> 00:44:33.336
મુમુક્ષુ:- નિશ્ચયની વાત સ્વભાવની વાત છે. નિશ્ચયની વાત સ્વભાવની વાત છે. 00:44:33.360 --> 00:44:36.096
ઉત્તર:- હાં. અને વ્યવહારની વાત કરી છે એટલે?
મુમુક્ષુ:- જૂઠી વાત છે. 00:44:36.120 --> 00:44:40.496
ઉત્તર:- જૂઠી છે, નિષેધ કરવા માટે કરી છે, હાં. એમ કહેવું છે તારે, સમજી ગયો ને? 00:44:40.520 --> 00:44:45.736 જ્યારે કોઇ કહે કે તમારા ગુરુએ વ્યવહારની વાત કરી છે? હા બરાબર કરી છે! એટલે ખુશી થઇ જશે. 00:44:45.760 --> 00:44:52.716 પછી જરાક એક મિનિટ રહીને કહેવું - હા વ્યવહારની વાત જેટલી કરી છે ગુરુદેવે એ નિષેધ કરવા માટે કરી છે, 00:44:52.740 --> 00:44:57.896 એમ અમે જાણીએ છીએ, એમ કહી દેવાનું, ચોખ્ખું કહી દેવાનું. 00:44:57.920 --> 00:45:08.096
મુંબઇમાં એવો બનાવ બન્યો. ચર્ચા ચાલતી હતી, શાંતિભાઇ ઝવેરીના ઘરે. ઘણાં માણસો આવે, 00:45:08.120 --> 00:45:17.296 શ્વેતાંબર, સ્થાનકવાસી ઘણાં આવે. એક ભાઇ આવ્યા, કે સમર્થ આચાર્ય ભગવંતોએ વ્યવહાર દર્શાવ્યો છે. 00:45:17.320 --> 00:45:24.856 મેં કહ્યું બરાબર દર્શાવ્યો છે. ખુશ થઇ ગયો. સમજી ગયા? પણ, નિષેધ કરવા માટે દર્શાવ્યો છે. 00:45:24.880 --> 00:45:30.936 બીજા દિવસથી આવતો બંધ થઇ ગયો. દર્શાવ્યો છે એ સાચી વાત છે. 00:45:30.960 --> 00:45:38.416 ચૌદ ગુણસ્થાન, માર્ગણાસ્થાન, વ્યવહાર દર્શાવ્યો છે, પણ નિષેધ કરવા માટે બતાવ્યો છે. 00:45:38.440 --> 00:45:49.736 એ આત્મામાં નથી, આત્મા એનો સ્વામી નથી. વ્યવહાર દર્શાવ્યો છે. પાંચ મહાવ્રત હોય છે. આહાહા! 00:45:49.760 --> 00:45:58.216 કોણ ના પાડે છે? પણ નિષેધ કરવા માટે છે વ્યવહાર, આદર કરવા માટે નથી, 00:45:58.240 --> 00:46:08.056 ઉપાદેય તત્ત્વ નથી. ઉપાદેય પણ નથી ને હેય પણ નથી ને ખરેખર જ્ઞેય પણ નથી. આહાહા! 00:46:08.080 --> 00:46:13.296 એ જ્ઞેય રહેશે ત્યાં સુધી અનુભવ નહીં થાય. 00:46:13.320 --> 00:46:23.736
પંચાધ્યાયીમાં એક વાત બહુ સારી આવી, નયજ્ઞાન માટે. 00:46:23.760 --> 00:46:35.696 કે નયજ્ઞાન છે તે શુદ્ધજ્ઞાન તો નથી પણ જ્ઞેય પણ નથી. એ કાઢો ને બેન ક્યાં છે એમાં. 00:46:35.720 --> 00:46:48.656 નયજ્ઞાન, નિશ્ચયનય અને વ્યવહારનય બેય હોં! એકલી વ્યવહારનય નહી. નયમાત્ર, નયજ્ઞાન માત્ર. 00:46:48.680 --> 00:47:07.296 નયજ્ઞાન, જ્ઞાન તો નથી પણ જ્ઞેય પણ નથી. એમાં છે? એમ? ઠીક. હં.... 00:47:07.320 --> 00:47:22.336
પંચાધ્યાયી ભાગ પહેલો ગાથા ૫૦૬. ૫૦૬ ગાથામાં છે. અન્વયાર્થ:- જ્ઞાનના વિકલ્પનું નામ નય છે. 00:47:22.360 --> 00:47:37.336 જ્ઞાનના વિકલ્પનું નામ નય છે. જ્ઞાનનું નામ નય એમ નથી લખ્યું. જ્ઞાનના વિકલ્પ એનું નામ નય છે. 00:47:37.360 --> 00:47:51.336 તથા એ વિકલ્પ પણ પરમાર્થભૂત નથી. આહાહા! સત્યાર્થ નથી વિકલ્પ. 00:47:51.360 --> 00:48:02.816 કારણ કે એ જ્ઞાનવિકલ્પરૂપ નય શુદ્ધજ્ઞાનગુણ તથા જ્ઞેય પણ નથી. આહાહા! 00:48:02.840 --> 00:48:09.896 જ્ઞાન તો નથી પણ જ્ઞાનનું જ્ઞેય પણ નથી. વિકલ્પ જ્ઞેય ન થાય. 00:48:09.920 --> 00:48:16.056 જ્યાં સુધી વિકલ્પ જ્ઞેય છે ત્યાં સુધી મિથ્યાદૃષ્ટિ છે. 00:48:16.080 --> 00:48:23.156
નયને જ્ઞાન માને તો પણ મિથ્યાદૃષ્ટિ. નયજ્ઞાનને જ્ઞાન માને તો પણ મિથ્યાદૃષ્ટિ 00:48:23.180 --> 00:48:28.056 અને નયને જ્ઞેય માને તો પણ મિથ્યાદૃષ્ટિ. 00:48:28.080 --> 00:48:37.776 જ્ઞાન સ્વરૂપી ભગવાન પણ અહીંયા અને જ્ઞેય પણ અહીંયાં છે. હું જ જ્ઞાન અને હું જ જ્ઞેય છુ. 00:48:37.800 --> 00:48:44.916 આ વિકલ્પ મારું જ્ઞય નથી. આહાહા! 00:48:44.940 --> 00:48:51.336 તથા જ્ઞેય પણ નથી, પરંતુ જ્ઞેયના સંબંધથી થવાવાળા જ્ઞાનના વિકલ્પનું નામ નય છે. 00:48:51.360 --> 00:49:01.976 દોષ છે, નય તો દોષ છે, ગુણ નથી. નયજ્ઞાન છે ને? એ દોષ છે, ગુણ નથી. 00:49:02.000 --> 00:49:16.296
એકવાર બેન મંદિરે જતા હતા દર્શન કરવા મુંબઇમાં. પંકજભાઇ સાથે હતા. રોજ જાય સવારે બાજુમાં. 00:49:16.320 --> 00:49:23.376 એના પદમાં આવે છે કે નયજ્ઞાન પણ જ્ઞાન નથી, ભજનમાં. 00:49:23.400 --> 00:49:32.096 મેં કહ્યું, પણ સંધ્યાબેન! નયથી તો આત્માનો અનુભવ થાય છે. તમે કહો છો નય નથી આત્મામાં. 00:49:32.120 --> 00:49:42.576 કે ના, નય નથી. નયથી આત્માનો અનુભવ ન થાય, જ્ઞાનથી થાય. 00:49:42.600 --> 00:49:57.296
એવી રીતે, પહેલી મુલાકાત અમારે થઇ ફિરોઝાબાદ, આઠ નવ વર્ષ પહેલા. 00:49:57.320 --> 00:50:01.256 ત્યારે એને પ્રશ્ન આવ્યો હતો ધ્યેય પૂર્વક જ્ઞેયનો, ચર્ચા ચાલતી હતી. 00:50:01.280 --> 00:50:15.696 ચર્ચા ચાલતા, ચાલતા, ચાલતા, ચાલતા મેં પૂછયું, કે આત્માનો અનુભવ થાય. 00:50:15.720 --> 00:50:21.776 એમ તો પ્રશ્ન પૂછવાની મારી આદત જ નથી એમ કરીને પૂછયું. તો પણ પૂછું છું 00:50:21.800 --> 00:50:28.516 કે અનુભવ થાય ત્યારે આનંદનો અનુભવ આવે, આનંદની પર્યાય પ્રગટ થાય. 00:50:28.540 --> 00:50:33.136 તો એ પર્યાયને જ્ઞાન જાણે તો મિથ્યાદૃષ્ટિ થાય કે ન થાય? 00:50:33.160 --> 00:50:44.616 પર્યાયને જાણે, દ્રવ્યને જાણે એમ નહોતું પૂછયું મેં. કે ન થાય મિથ્યાદૃષ્ટિ. એમ? સરસ. 00:50:44.640 --> 00:50:56.496
મુંબઇમાં એક સાચો હીરો સોનાની ડબ્બીમાં રાખ્યો 00:50:56.520 --> 00:51:04.416 અને એક લાકડું કાળા રંગથી રંગાવી નાખ્યું. કદરૂપું ડબ્બી, ડબ્બી. 00:51:04.440 --> 00:51:09.576 એમાં ઓના કરતાં એની કિંમત ઊંચી (એવો) હીરો રાખ્યો, ઊંચી કિંમતનો હીરો. 00:51:09.600 --> 00:51:19.176 ઘરાક આવ્યા એટલે બે ડબ્બી બતાવી. ડબ્બી જોઇને એ નથી જોવું કહે. શેઠ કહે ભાઇ! એ હીરો ઊંચો છે. 00:51:19.200 --> 00:51:22.476 નહીં નહીં મારે જોવી નહી. ડબ્બી ઉપર નજર હતી ને? 00:51:22.500 --> 00:51:27.616 ઓલી સોનાની ડબ્બી હતી, એટલે હા, આ હીરો મારે લેવો છે. સમજી ગયા? 00:51:27.640 --> 00:51:36.816 તો કે ભલે શેઠ! આ હીરો તમે રાખો. તો પાંચ લાખનો હીરો એણે લીધો. 00:51:36.840 --> 00:51:42.576
પછી ઓલી ડબ્બી હતી ને કદરૂપી હોં! એને દેખતાં આમ ઉહું ઉહું થાય. 00:51:42.600 --> 00:51:48.516 એના ઉપર ગોળ લગાવ્યો હતો એટલે માખીઓ બેસતી હતી. ઉહું ઉહું, એ નહીં. 00:51:48.540 --> 00:51:55.856 પછી હીરો કાઢીને બતાવ્યો. કે આ વીસ લાખનો હીરો છે. તમે આ ડબ્બી સામે નજર કરી, હીરાને તો જોયો જ નહીં. 00:51:55.880 --> 00:52:05.976
એમ બહારના ચામડા જુએ કે આ સ્ત્રીની પર્યાય અને આ પુરુષની અને આ નપુંસકની. 00:52:06.000 --> 00:52:10.496 અરે ભગવાન આત્મા એમાં સમ્યગ્દર્શન થાય છે નપુંસકને પણ. 00:52:10.520 --> 00:52:19.696 આમાં નારકીમાં, નારકીમાં જાય ને અહીંયાથી નપુંસક હોય, આહાહા! અનુભવ થઇ જાય. 00:52:19.720 --> 00:52:30.056 એ ડબ્બીમાં ચૈતન્ય હીરો છે પ્રગટ થઇ ગયો. હવે ડબ્બી જુએ. શરીર તો એવું દુર્ગંધ મારે. 00:52:30.080 --> 00:52:35.736 એક કણી એમ કહે છે શાસ્ત્રકાર કે એક કણી નરકમાંથી જો અહીં આવી જાય તો બધા માણસ મરી જાય. 00:52:35.760 --> 00:52:38.776 એવી દુર્ગંધ, ટકી ન શકે. 00:52:38.800 --> 00:52:45.776 હવે જોઇ લ્યો ને! ડબ્બી કેવી છે અને અંદર ભગવાન સમ્યગ્દર્શન, અનુભવ થઇ ગયો. 00:52:45.800 --> 00:52:59.676 બહારથી દેખાય એવું છે નહીં. અંદરથી વાણીના યોગે અનુમાન થઇ શકે છે. 00:52:59.700 --> 00:53:10.141 ઉત્કૃષ્ટ મુમુક્ષુ જ્ઞાનીને ઓળખી શકે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ, જઘન્ય નહીં, મધ્યમ નહીં. ઉત્કૃષ્ટ. 00:53:10.165 --> 00:53:11.189